Webdunia - Bharat's app for daily news and videos

Install App

પુરૂષોને પણ મહિલાઓના આરોગ્યથી સંકળાયેલા આ રહસ્ય ખબર હોવા જોઈએ...

Webdunia
મંગળવાર, 30 માર્ચ 2021 (00:29 IST)
મહિલાઓ ઘણા શારીરિક સમસ્યાઓથી પરેશાન હોય છે. મહિલાઓમાં પુરૂષોથી વધારે માથાનો દુખાવો અને કમર દુખાવા જેવી સમસ્યાઓ હોય છે. તેથી મહિલાઓને તેમના આરોગ્યના ખાસ ધ્યાન રાખવાની જરૂર હોય છે. જેના માટે તેમના શરીરમાં નબળાઈ ના હોય અને નાની-મોટી પરેશાનીથી લડવાની શક્તિ પણ મળે. 
 
પુરષોને આ વાત ખબર હોવી જોઈએ.. 
 
# જો કોઈ મહિલાને પીરિયડસના સમયે વધારે દુખાવો હોય તો તેને લીલી શાકભાજી, નટસ અને ફાઈબરયુક્ત ભોજનનો સેવન કરવું જોઈએ. 
# જો મહિલાઓને પેટ સંબંધિત સમસ્યા હોય છે જેના કારણે તેમની પાચન શક્તિ નબળી થઈ જાય છે . આવું થતા તેમના શરીરમાં નબળાઈ આવી શકે છે. 
# વધારેપણુ મહિલાઓને તનાવની સમસ્યા રહે છે જેના કારણે તેમની ઉંઘ પર પણ અસર પડે છે. તનાવને દૂર કરવા માટે દાડમ, સંતરા અને કેળાનો સેવન કરવું જોઈએ. 
#માથાના દુખાવાની સમસ્યા તો દરેક મહિલામાં જોવાય છે. તેનાથી છુટકારો મેળવવા માટે વધારે માત્રામાં પાલકનો સેવન કરવું જોઈએ. પાલક્માં ભરપૂર માત્રામાં આયરન, પ્રોટીન, કેલ્શિયમ અને ફાસ્ફોરસ હોય છે. 
 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Kargil Vijay Diwas -કારગિલ યુદ્ધ કેવી રીતે શરૂ થયું

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

ધર્મ

Eid-e-Milad-un-nabi: ઈદ એ મિલાદનુ પર્વ કેમ ઉજવાય છે, જાણો તેનો ઈતિહાસ અને રિવાજ

Ganesjh Visarjan- કેવી રીતે કરશો ગણેશજીનુ વિસર્જન

Parivartini Ekadashi 2024 Upay : પરિવર્તિની એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુ ફેરવશે પડખુ, કરો આ ચમત્કારી ઉપાય, તમને દરેક કાર્યમાં મળશે સફળતા

પરિવર્તિની એકાદશી (પદ્મા એકાદશી) વ્રતકથા - આજે આ વસ્તુ દાન કરવાથી ઈશ્વર જલ્દી પ્રસન્ન થાય છે

પિતૃઓ સપનામાં આવે તો... જાણો શું છે દરેક સ્વપ્નનો મતલબ

આગળનો લેખ
Show comments