Webdunia - Bharat's app for daily news and videos

Install App

મખાણામાં છે આ અદ્ભુત ગુણ, લોહીના શુગર લેવલને નિયંત્રિત કરે છે, જાણો કેવી રીતે...

Webdunia
શુક્રવાર, 8 સપ્ટેમ્બર 2023 (17:56 IST)
ડાયાબિટીસ વિશે એક વાત વારંવાર કહેવામાં આવે છે કે તે ખરાબ જીવનશૈલી અને ખોરાકનું પરિણામ છે. આવી સ્થિતિમાં આજે અમે તમને  મખાણાના ફાયદા જણાવવા જઈ રહ્યા છીએ
Makhana benefits- મખાણામાં ભરપૂર માત્રામાં ગ્લાયસેમિક ઇન્ડેક્સ હોય છે. તે શરીરમાં સંતુલન બનાવવાનું કામ કરે છે. તે શરીરમાં શુગરને કંટ્રોલ કરવાનું કામ કરે છે. આ બધા સિવાય તેના ફાઈબર શુગર મેટાબોલિઝમને વેગ આપે છે. શરીરમાં વધારાની શુગર એકઠી થતી અટકાવે છે
 
*  મખાણાથી તરત જ તાકત મળે છે 
 
*  મખાણાનું  સેવન કિડની અને દિલના આરોગ્ય માટે પણ લાભકારી છે. એનું  પાચન સરળ છે આથી એને સુપાચ્ય કહી શકાય  છે. 
 
* આયુર્વેદ અને યૂનાની ચિકિત્સામાં મખાનાના ઉપયોગ વીર્ય અને કામેચ્છા ( Sex) સંબંધિત ઉપચારમાં પણ કરી શકાય છે. 
 
* મખાનાના સેવનથી તનાવ ઓછો  થાય છે અને ઉંઘ સારી આવે છે. રાત્રે સૂતી વખતે  દૂધ સાથે મખાનાનું  સેવન અનિદ્રાની  સમસ્યાને દૂર કરે છે. 
 
* મખાનામાં એંટીઓક્સીડેંટ છે જે તમને લાંબા સમય  સુધી યુવાન બનાવી રાખવા માટે મહ્ત્વપૂર્ણ છે. આ એંટી એજિંગ ડાયેટ છે. 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Pradosh Vrat 2025 list- વર્ષ 2025માં પ્રદોષ ક્યારે આવશે, જાણો આખા વર્ષનું લિસ્ટ

Yearly rashifal Upay 2025- વર્ષ 2025માં તમામ 12 રાશિના લોકોએ કરવા જોઈએ આ ખાસ ઉપાય, આખું વર્ષ શુભ રહેશે.

Health horoscope 2025- વર્ષ 2025માં 12 રાશિઓનું સ્વાસ્થ્ય કેવું રહેશે

Family Life Prediction for 2025: વર્ષ 2025માં 12 રાશિઓની પારિવારિક સ્થિતિ જાણો

Education Prediction 2025- વર્ષ 2025માં વિદ્યાર્થીઓનું શિક્ષણ કેવું રહેશે, જાણો 12 રાશિઓની વાર્ષિક કુંડળી

વધુ જુઓ..

ધર્મ

Mohini Ekadashi 2025 Date : મોહિની એકાદશી ક્યારે છે, જાણો, જાણો શુભ મુહુર્ત અને મહત્વ

Sita Navami 2025: 5 મે ના રોજ ઉજવાશે સીતા નવમી, આ શુભ મુહૂર્તમાં કરો મા જાનકી ની પૂજા, જાણો મંત્ર

Dil se Desi- ઉનાળામાં ફરવા લાયક સ્થળો

Shaniwar Upay - શનિવારે કરો આ ઉપાય બધી સમસ્યાઓ થશે દૂર

Shaniwar Upay - શનિવારે કરો આ ઉપાય બધી સમસ્યાઓ થશે દૂર

આગળનો લેખ