rashifal-2026

જો તમે પણ પગના તળિયામાં થતી બળતરાથી પરેશાન છો તો અજમાવો આ 6 ઉપાય

Webdunia
સોમવાર, 13 મે 2019 (04:13 IST)
પગના તળિયા બળવાની સમસ્યા સામાન્ય વાત છે. આ સમસ્યાના ઘણા કારણ હોય છે ઘણી વખત શુગર વધવા અને વધુ ડ્રિંક કરવાના કારણે પણ પગમાં બળતરા થવા લાગે છે. પગમાં બળતરા થતાં લોકો અનેક પ્રકારની ક્રીમ અને લોશનનો ઉપયોગ કરતા હોય છે, પરંતુ તેનાથી થોડા જ સમય માટે આરામ મળે છે. થોડી વાર પછી ફરીથી બળતરા થવા લાગે છે. એવામાં અમે તમને કેટલાક એવા ઉપાય જણાવી રહ્યા છીએ જે પગના તળિયામાં થતી બળતરામાં લાભકારી થશે.
1. ઠડું પાણી - ઠંડું પાણી પગમાં બળતરા માટે સૌથી સારું ઘરેલૂ ઉપચાર છે. ઠંડા પાણીથી પગમાં થતી સુન્ન અને સોજાથી જલ્દી રાહત આપે છે. તેના માટે ટબમાં ઠંડુ પાણી ભરી તેમાં તમારા પગને થોડા મિનિટ માટે પલાળવું. પગને થોડું રિલેક્સ કરી ફરીથી આવું જ કરવું. પણ પગ પર સીધું બરફ કે આઈસ પેક ક્યારે ન લગાવવું. 
 
2. હળદર- એક ગ્લાસ પાણીમાં 1 ચમચી હળદરને મિક્સ કરી દિવસમાં 2 વાર પીવાથી પગના બળતરા ઓછી થાય છે . પગમાં હળદરનો લેપ પણ લગાવી શકો છો. 
 
3. સિંધાલૂણ - એક ટબમાં નવશેકું પાણીમાં અડધું કપ સિંધાલૂણ નાખી 10 થી 15 મિનિટ પગને પલાડી રાખો. 
 
4. એપ્પલ સાઈડ વિનેગર - 1 ગિલાસ ગરમ પાણીમાં 2 ચમચી  એપ્પલ સાઈડ વિનેગર નાખીને પીવાથી બળતરા ઓછી થાય છે. 
 
5. આદું - નવશેકું નારિયેળ કે જેતૂનનો તેલમાં એક ચમચી આદુંનો રસ મિક્સ કરી પગના તળિયે 10-15 મિનિટ માલિશ કરવી. 
 
6. કારેલા - કારેલાના પાનને વાટે તેનો પેસ્ટ બનાવી લો. આ પેસ્ટને પગના તળિયા પર લગાવવું. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Kedarnath Opening date 2026: આ દિવસે કેદારનાથ ધામના દરવાજા ખુલશે, ચારધામ યાત્રાની બધી તારીખો પણ જાહેર

દેશનો પ્રથમ ફોર લેન એક્સપ્રેસ વે થશે પહોળો, અમદાવાદ-વડોદરા NE-1 ને લઈને NHAI નો મોટો નિર્ણય

રાષ્ટ્રપતિ ટ્રમ્પે એક મોટી જાહેરાત કરી: બોર્ડ ઓફ પીસ ગાઝાના પુનર્નિર્માણ માટે 5 બિલિયન ડોલર આપશે.

દિલ્હીમાં આજે AI સમિટ શરૂ, PM મોદી સાંજે 5 વાગ્યે મેગા એક્સ્પોનું ઉદ્ઘાટન કરશે

IND vs PAK: ભારતીય ટીમની જીતમાં બન્યો આ સૌથી મોટો ટર્નિંગ પોઈન્ટ, ફક્ત 9 બોલ અને પાકિસ્તાને કર્યું સરન્ડર

વધુ જુઓ..

ધર્મ

Holashtak 2026: ક્યારથી છે હોળાષ્ટક ? આ આઠ દિવસ બિલકુલ ન કરશો આ ભૂલ નહિ તો આ ભૂલોથી પછતાશો

ફાગણ ફોરમતો આયો lyrics

Mahashivratri Vrat Katha - મહાશિવરાત્રિ વ્રત કથા

Mahashivratri 2026 Shubh Muhurat- મહાશિવરાત્રી: શિવલિંગના અભિષેક માટે શુભ મુહૂર્ત જાણો

મહાશિવરાત્રી પર શિવલિંગ પર શું અર્પણ કરવું જોઈએ ? જાણી લો પૂજા સામગ્રી, શિવ આરતી અને શિવ ચાલીસા

આગળનો લેખ
Show comments