Webdunia - Bharat's app for daily news and videos

Install App

જો તમે પણ પગના તળિયામાં થતી બળતરાથી પરેશાન છો તો અજમાવો આ 6 ઉપાય

Webdunia
સોમવાર, 13 મે 2019 (04:13 IST)
પગના તળિયા બળવાની સમસ્યા સામાન્ય વાત છે. આ સમસ્યાના ઘણા કારણ હોય છે ઘણી વખત શુગર વધવા અને વધુ ડ્રિંક કરવાના કારણે પણ પગમાં બળતરા થવા લાગે છે. પગમાં બળતરા થતાં લોકો અનેક પ્રકારની ક્રીમ અને લોશનનો ઉપયોગ કરતા હોય છે, પરંતુ તેનાથી થોડા જ સમય માટે આરામ મળે છે. થોડી વાર પછી ફરીથી બળતરા થવા લાગે છે. એવામાં અમે તમને કેટલાક એવા ઉપાય જણાવી રહ્યા છીએ જે પગના તળિયામાં થતી બળતરામાં લાભકારી થશે.
1. ઠડું પાણી - ઠંડું પાણી પગમાં બળતરા માટે સૌથી સારું ઘરેલૂ ઉપચાર છે. ઠંડા પાણીથી પગમાં થતી સુન્ન અને સોજાથી જલ્દી રાહત આપે છે. તેના માટે ટબમાં ઠંડુ પાણી ભરી તેમાં તમારા પગને થોડા મિનિટ માટે પલાળવું. પગને થોડું રિલેક્સ કરી ફરીથી આવું જ કરવું. પણ પગ પર સીધું બરફ કે આઈસ પેક ક્યારે ન લગાવવું. 
 
2. હળદર- એક ગ્લાસ પાણીમાં 1 ચમચી હળદરને મિક્સ કરી દિવસમાં 2 વાર પીવાથી પગના બળતરા ઓછી થાય છે . પગમાં હળદરનો લેપ પણ લગાવી શકો છો. 
 
3. સિંધાલૂણ - એક ટબમાં નવશેકું પાણીમાં અડધું કપ સિંધાલૂણ નાખી 10 થી 15 મિનિટ પગને પલાડી રાખો. 
 
4. એપ્પલ સાઈડ વિનેગર - 1 ગિલાસ ગરમ પાણીમાં 2 ચમચી  એપ્પલ સાઈડ વિનેગર નાખીને પીવાથી બળતરા ઓછી થાય છે. 
 
5. આદું - નવશેકું નારિયેળ કે જેતૂનનો તેલમાં એક ચમચી આદુંનો રસ મિક્સ કરી પગના તળિયે 10-15 મિનિટ માલિશ કરવી. 
 
6. કારેલા - કારેલાના પાનને વાટે તેનો પેસ્ટ બનાવી લો. આ પેસ્ટને પગના તળિયા પર લગાવવું. 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Kargil Vijay Diwas -કારગિલ યુદ્ધ કેવી રીતે શરૂ થયું

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

ધર્મ

Eid-e-Milad-un-nabi: ઈદ એ મિલાદનુ પર્વ કેમ ઉજવાય છે, જાણો તેનો ઈતિહાસ અને રિવાજ

Ganesjh Visarjan- કેવી રીતે કરશો ગણેશજીનુ વિસર્જન

Parivartini Ekadashi 2024 Upay : પરિવર્તિની એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુ ફેરવશે પડખુ, કરો આ ચમત્કારી ઉપાય, તમને દરેક કાર્યમાં મળશે સફળતા

પરિવર્તિની એકાદશી (પદ્મા એકાદશી) વ્રતકથા - આજે આ વસ્તુ દાન કરવાથી ઈશ્વર જલ્દી પ્રસન્ન થાય છે

પિતૃઓ સપનામાં આવે તો... જાણો શું છે દરેક સ્વપ્નનો મતલબ

આગળનો લેખ
Show comments