Dharma Sangrah

Health - યાદશક્તિ ઓછી કરી શકે છે મોડા સુધી કામ કરવું .....

Webdunia
રવિવાર, 6 મે 2018 (08:35 IST)

લાંબા સમય  સુધી કામ કરી તમે વધારે પૈસા તો કમાવી શકો છો ,પણ આ તમારા મગજ પર પ્રતિકૂળ અસર કરે છે. આનાથી તમારા મગજના કામ કરવાની શક્તિ ઓછી થઈ શકે છે અને તમારી યાદ શક્તિ નબળી થઈ શકે છે,  આ વાત એક શોધમાં સામે આવી છે. શોધકર્તાઓએ જણાવ્યું કે લાંબા સમય સુધી કામ કરવાથી શરીરની ગતિવિધિમાં અવરોધ આવે છે જે શારીરિક તણાવ ઉત્પન્ન કરે છે. જે તમારા મગજની ગતિવિધિને પ્રભાવિત કરી શકે છે. 

ભારે જોખમવાળી સ્થિતિઓમાં રાતે નોકરીની વધતી સંખ્યા માણસની સુરક્ષા ,પણ પૂરા સમાજની સુરક્ષાને પ્રભાવિત કરી શકે છે. એક શોધ પ્રમાણે જો લોકો લાંબા સમય સુધી કામ કરવાનું બંધ કરે તો તે નબળી યાદશક્તિની સમસ્યાથી છુટકારો મેળવી શકે  છો. પણ એમાં પાંચ વર્ષનો  લાંબો સમય લાગશે. 
 
શોધકર્તાઓએ આ પ્રક્રિયામાં જે જુદા-જુદા ક્ષેત્રોમાં કામ કરી રહ્યા હતા. કે સેવાનિવૃત થઈ ગયા હતા તેનની  જ્ઞાનશક્તિની ક્ષમતા પર નજર રાખી અને જણાવ્યું કે જે લોકો શિફ્ટમાં કામ કરતા હતા કે પછી જેણે શિફ્ટ ડ્યુટી કરી હતી તેમની યાદશક્તિ અને મગજની કાર્ય કરવાની શક્તિ સામાન્ય સમયમાં કામ કરતા લોકો કરતા ઓછી હતી.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

IND vs ENG LIVE -ઈશાન કિશન પેવેલિયન પરત ફરતાં ભારતને બીજો ઝટકો લાગ્યો | લાઈવ ક્રિકેટ સ્કોર

કોણ છે શાલિની અગ્રવાલ ? ગુજરાતની IAS જેમણે કમિશ્નર રહેતા જ લખી નાખ્યુ પુસ્તક, CM ભૂપેન્દ્ર પટેલે કર્યુ લોંચ

"ભાઈ, પહેલા મને OTP કહો!" સ્કૂલ ટોપર બની ગયો રેપિડો સવાર મિત્ર ચોંકી ગયો

દિલ્હીમાં ત્રણ દિવસનો 'રાયસીના સંવાદ' શરૂ , જેમાં વિશ્વભરની હસ્તીઓ ભાગ લેશે.

સાનિયા ચંડોક સાથે લગ્નના બંધનમાં બંઘાયા અર્જુન તેંદુલકર, ક્રિકેટ જગતની હસ્તિયોએ આપી હાજરી

વધુ જુઓ..

ધર્મ

Avti kal nu panchang - આવતીકાલનુ પંચાગ- 6 માર્ચ

ભૂલથી પણ ન કરશો આ 4 લોકોની મદદ ન કરો, જાણો ચાણક્ય નીતિની ચેતવણી

Aaj Nu Gujarati Panchang - આજનું ગુજરાતી પંચાગ- 5 માર્ચ

Holi 2026: ધુળેટીના દિવસે દેવી દેવતાઓની જરૂર કરો પૂજા, ખુશીઓના રંગથી ભરેલું રહેશે જીવણ, ઘરમાં રહેશે સુખ સમૃદ્ધિનો વાસ

Aaj Nu Gujarati Panchang - આજનુ પંચાગ- 4 માર્ચ

આગળનો લેખ
Show comments