suvichar

સાંધાના દુખાવો મૂળથી દૂર કરશે આ એક રૂપિયાની વસ્તુ, તમારા કિચનમાં જ છે

Webdunia
ગુરુવાર, 1 નવેમ્બર 2018 (08:06 IST)
આજકાલની વ્યસ્ત જીવન અને ખોટું ખાનપાનની ટેવના કારણે વધારેપણું મહિલાઓ ધીમે ધીમે કેલશિયમની ઉણપ થવા લાગી છે. જે મહિલાઓ તેમના બાળકોને લાંબા સમય સુધી બ્રેસ્ટફીડિંગ કરાવે છે તેમાં પણ કેલશિયમની ઉણપ જોવા મળે છે. બૉડીમાં કેલશિયમની ઉણપના કારણે હાડકાઓમાં દુખાવો થવા લાગે છે. આમ તો આજના આ સમયમાં દરેક કોઈને શરીરના કોઈના કોઈ ભાગમાં દુખાવાની શિકાયત સામાન્ય છે. 
દિવસભર ઑફિસમાં કલાકો સુધી બેસીને કામ કરવું, ખોટું ખાનપાન, ઉંઘ પૂરી ન થવાના કારણે કમરના દુખાવો અને પગમાં દુખાવા જેવી પરેશાનીઓ સામાન્ય છે. ઘણી વાર આ દુખાવો આટલું વધારે થઈ જાય છે કે સહેવું મુશ્કેલ થઈ જાય છે. દુખાવાથી રાહત માટે હમેશા તમે પેન કિલરનો સહારો લો છો. પણ એ પણ થોડા 
સમય માટે જ દુખાવાથી રાહત આપે છે. પણ જો થોડા તમારી ડાઈટનો ધ્યાન રાખો તો તમે ઘણી પરેશાનીઓને પોતે દૂર રાખી શકે છે. આજે અમે તમને એક એવી વસ્તુના વિશે જણાવી રહ્યા છે જે તમારા કમર, સાંધાના અને ઘૂટણના દુખાવાને દૂર કરી નાખશે. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

મહાકાલ ભક્તો માટે મોટા સમાચાર: સાંજ અને શયન આરતી માટે બુકિંગ હવે ફક્ત ઓનલાઈન થશે; સમય અને ફીની વિગતો જાણો.

રેલ મુસાફરો માટે સારા સમાચાર: રેલ્વેએ આ 10 ટ્રેનોના ભાડા ઘટાડ્યા છે; યાદી તપાસો.

યુપી અને મધ્યપ્રદેશમાં વરસાદની ચેતવણી, હરિયાણા, પંજાબ અને રાજસ્થાનમાં કરા પડવાની સંભાવના, કેરળમાં તાપમાન 36 ડિગ્રી સુધી પહોંચ્યું

હોળી-ધૂળેટી પર મુસાફરોને મોટી ભેટ: GSRTC દોડાવશે 1300 વધારાની એસટી બસો, જાણી લો રૂટ અને બુકિંગ વ્યવસ્થા

જબલપુરથી કર્ણાટક સુધી કોમી તણાવ: શિવાજી જયંતિ અને પ્રાર્થના દરમિયાન પથ્થરમારો અને તોડફોડ શા માટે થઈ?

વધુ જુઓ..

ધર્મ

ભૂલો ભલે બીજું બધું, મા બાપને ભૂલશો નહિ.

Astrology Tips: તમારો વ્યવ્હાર જ તમારું ભવિષ્ય બદલી શકે છે, દરેક કામનું મળશે શુભ પરિણામ, જાણો રિસાયેલા ગ્રહોને પ્રસન્ન કરવાનો સહેલો મંત્ર

શ્રી વૈભવ લક્ષ્મી ચાલીસા

રાધા ચાલીસા

Guruwar Na Upay: ગુરૂવારે ભગવાન વિષ્ણુને અર્પિત કરો આ 2 વસ્તુ, સુખ સૌભાગ્યમાં થશે વૃદ્ધિ

આગળનો લેખ
Show comments