Webdunia - Bharat's app for daily news and videos

Install App

યોનિમાંથી નીકળતા સફેદ પાણી અને તમારા સ્વાસ્થ્ય વચ્ચે શું છે કનેકશન ?

Webdunia
મંગળવાર, 26 ડિસેમ્બર 2017 (12:57 IST)
મોટાભાગની મહિલાઓ જે યુવાવસ્થામાં પહોંચી ગઈ છે એમને  યોનિમાંથી થતા સ્ત્રાવનો અનુભવ થાય  છે અને આ બિલ્કુલ સામાન્ય છે. યોનિમાંથી આવતી દુર્ગંધનુંં  મુખ્ય કારણ યોનિમાંથી થતો સ્ત્રાવ સફેદ કે દૂધિયો તરલ પદાર્થ હોય છે જે યોનિ અને ગર્ભાશયની ગ્રંથિઓ દ્વારા સ્ત્રાવિત કરાય છે અને એનુંં મુખ્ય કાર્ય બેક્ટીરિયા અને મૃત કોશિકાઓને બહાર કાઢાવાનું છે જેથી યોનિ સ્વસ્થ રહે. વધારે બાબતોમાં યોનિમાંથી થતો  સ્ત્રાવ સંપૂર્ણ  રીતે સામાન્ય હોય છે. પણ એના ઘટ્ટપણાથી, દુર્ગંધ, રંગ વગેરે દ્વારા આપણે જાણી શકીએ છીએ કે ચિંતા કરવાનો સમય આવી ગયો છે. 
પણ યોનિને સ્વસ્થ રાખવા અને યોનિને શુષ્કતાથી બચાવી રાખવા માટે થોડો સ્ત્રાવ જરૂરી હોય છે પણ જો  આ અસામાન્ય લાગે તો તમારે ડોકટરની સલાહ લેવી જોઈએ. તેથી યોનિમાંથી થતાં સ્ત્રાવ વિશે જાણવું ખૂબ જરૂરી છે. આવો જાણીએ.
 

1. ઓવલ્યુશન  - યોનિમાંથી થતા સ્ત્રાવનું મુખ્ય કારણ ઓવલ્યુશન છે. જો તમે જુઓ કે સ્ત્રાવ પાતળો, ચિકણો અને સફેદ છે તો એનો અર્થ છે કે તમારું ડિમ્બ ઉત્સર્જિત થઈ રહ્યું છે. આ સમયે તમારા ગર્ભવતી થવાની શકયતા વધારે હોય છે. 
2. ગર્ભાવસ્થા - યોનિમાંથી થતા સ્ત્રાવનું  એક બીજું કારણ ગર્ભાવસ્થા છે. જો સ્ત્રાવની માત્રા વધારે છે  અને આ પીળા રંગનો છે તો એનો અર્થ છે કે તમને જલ્દી જ પ્રસવ પીડા શરૂ થવાની છે. 

3. લેબર - જો તમે ગર્ભવતી છો અને સ્ત્રાવ બલગમ જેવો છે અને વધારે માત્રામાં થઈ રહ્યો છે તો એનું અર્થ છે કે તમને જલ્દ જ પ્રસવ પીડા શરૂ થવાની છે. 
4. યીસ્ટ સંક્રમણ - યોનિમાંથી થતાં સ્ત્રાવનું  એક કારણ યીસ્ટ ઈંફેકશન હોઈ શકે છે. આ બેકટીરિયાનું  કારણ હોય છે. જેમાં સ્ત્રાવ ઘટ્ટ, સફેદ હોય છે અને એમાં ગંદી દુર્ગંધ પણ હોય છે. 
 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Pradosh Vrat 2025 list- વર્ષ 2025માં પ્રદોષ ક્યારે આવશે, જાણો આખા વર્ષનું લિસ્ટ

Yearly rashifal Upay 2025- વર્ષ 2025માં તમામ 12 રાશિના લોકોએ કરવા જોઈએ આ ખાસ ઉપાય, આખું વર્ષ શુભ રહેશે.

Health horoscope 2025- વર્ષ 2025માં 12 રાશિઓનું સ્વાસ્થ્ય કેવું રહેશે

Family Life Prediction for 2025: વર્ષ 2025માં 12 રાશિઓની પારિવારિક સ્થિતિ જાણો

Education Prediction 2025- વર્ષ 2025માં વિદ્યાર્થીઓનું શિક્ષણ કેવું રહેશે, જાણો 12 રાશિઓની વાર્ષિક કુંડળી

વધુ જુઓ..

ધર્મ

May Panchak 2025: મે પંચકમાં કાળા તલ સાથે આ 5 વસ્તુઓ અજાયબીઓ કરશે, દરેક અવરોધ દૂર થશે

Friday Remedies - શુક્રવારે રાત્રે ચૂપચાપ કરો આ અચૂક ઉપાય, દેવી લક્ષ્મીના આશીર્વાદથી પૈસાની કમી નહીં રહે

Sankashti Chaturthi: જીવનમાં સુખ, સમૃદ્ધિ અને સુખાકારી માટે સંકષ્ટી ચતુર્થીના દિવસે આ સ્તોત્રનો કરો પાઠ

Red Cloth On Sunday - રવિવારે લાલ કપડાં પહેરવાથી શું થાય છે

દેવી લક્ષ્મીના આ તહેવારો પર ન બનાવશો રોટલી, દેવી થશે ક્રોધિત અને ઘરમાં છવાઈ જશે ગરીબી

આગળનો લેખ