Webdunia - Bharat's app for daily news and videos

Install App

હવે પાણીને આટલું સાફ કરી નાખશે આ શાક, ઘરની બહાર ફેંકી નાખશો વાટર પ્યૂરીફાયર

Webdunia
ગુરુવાર, 1 નવેમ્બર 2018 (11:38 IST)
આ તો બધા જાણે છે કે પાણી અમારા માટે ખૂબ જરૂરી છે. દરેક માણસને દરરોજ બે થી ત્રણ લીટર પાણી પીવું જોઈએ. કારણકે આ અમને સ્વથ રાખવામાં મદદ કરે છે. પણ શું તમે જાણો છો કે જે પાણી અમે પી રહ્યા છે એ શુદ્ધ છે કે નહી? જો કર્યો છે તો સારી વાત અને નહી કર્યો તો પણ હવે તમને પરેશાન થવાની જરૂર નથી, કારણકે આજે અમે તમને જણાવીશ કેવી રીતે તમે સરળતાથી ઘરે જ પાણીને પીવા યોગ્ય બનાવી શકો છો. 
 
પાણીને ઘર પર સાફ કરવા માટે તમને માત્ર એક શાકની જરૂર પડશે. તમને ડ્રમસ્ટિક કે સરગવોના નામતો સાંભળ્યું હશે. અત્યારે જ એક શોધમાં ખબર પડ્યું કે સરગવોના બીયડ પાણીને સાફ કરવામાં મદદ કરે છે. 
 
અમેરિકાના કારનેગી મેલેન વિશ્વવિદ્યાલયના શોધના જળશોધન માટે ખૂબ સસ્તો અને પ્રભાવી ઉપાય શોધ્યું છે. આ પ્રયોગનો નામ એફ સેંડ છે જેમાં રેતી અને સરગવાની મદદથી જળશોધન કરાય છે. અત્યારે શોધકર્યા આ વાત જાણવામાં છે કે આ રીતે પાણી કેટલો સાફ કરી શકાય છે અને શું આ પાણી અમે રોગોથી બચાવી શકાય છે. 
 
કેવી રીતે કરે છે ગંદગીનો નાશ 
સરગવાની ફળીના બીયડના પાઉડર બનાવી ગંદા પાણીના વાસણમાં નાખી દો. આ ગુચ્છાના રૂપમાં ફેરવાઈ જશે. આ ગુચ્છો પાણીમાં રહેલ અશુદ્ધ કણને એક સાથે એકત્ર કરે છે અને નીચે તળિયામાં બેસી જાય છે. સરગવાની ફળીના બીયડ પાણીમાં રહેલ બેક્ટીરિયાને પણ મૂળથી ખત્મ કરી નાખે છે. સરગવોના ફળીનો 
ઉપયોગથી પાણીમાં રહેલ ગંદગીમાં 80 ટકાથી લઈને 99.5 ટકા અને બેક્ટીરિયાની સંખ્યામાં 90 ટકા સુધી કમી આવે છે. 
 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Pradosh Vrat 2025 list- વર્ષ 2025માં પ્રદોષ ક્યારે આવશે, જાણો આખા વર્ષનું લિસ્ટ

Yearly rashifal Upay 2025- વર્ષ 2025માં તમામ 12 રાશિના લોકોએ કરવા જોઈએ આ ખાસ ઉપાય, આખું વર્ષ શુભ રહેશે.

Health horoscope 2025- વર્ષ 2025માં 12 રાશિઓનું સ્વાસ્થ્ય કેવું રહેશે

Family Life Prediction for 2025: વર્ષ 2025માં 12 રાશિઓની પારિવારિક સ્થિતિ જાણો

Education Prediction 2025- વર્ષ 2025માં વિદ્યાર્થીઓનું શિક્ષણ કેવું રહેશે, જાણો 12 રાશિઓની વાર્ષિક કુંડળી

વધુ જુઓ..

ધર્મ

Somwar Upay: સોમવારે કરશો આ સહેલા ઉપાય તો ભગવાન શિવના આશીર્વાદથી તમારું જીવન ખુશીઓથી રહેશે ભરપૂર

Mahashivratri 2025: મહાશિવરાત્રી અને શિવરાત્રી વચ્ચે શું અંતર છે? જાણી લો બંનેનું મહત્વ

Maha Shivratri 2025: ક્યારે છે મહાશિવરાત્રિ, જાણો તારીખ, પૂજા વિધિ અને શુભ મુહુર્ત

10 Mukhi Rudraksha Benefits: 10 મુખી રુદ્રાક્ષ ધારણ કરવાથી શું ફાયદો થાય ? જાણો તેને પહેરવાની સાચી રીત અને મંત્ર

Maha Shivratri 2025: મહાશિવરાત્રિ પર 60 વર્ષ પછી દુર્લભ સંયોગ, આ 3 રાશિના જાતકોનુ વધશે બેંક બેલેંસ

આગળનો લેખ
Show comments