Webdunia - Bharat's app for daily news and videos

Install App

Belly Fat - જો પેટની ચરબી ઘટાડવી છે તો અપનાવો 7 દિવસના 7 ઉપાય

Webdunia
સોમવાર, 12 જૂન 2023 (09:38 IST)
Lose Belly Fat - વધેલુ પેટ તમારી પર્સનાલિટીને બગાડી નાખે છે. આ ઉપરાંત અનેક બીમારીઓને પણ આમંત્રણ આપે છે. વધેલુ પેટ ગાયબ કરવા માટે જીમ જવાની જરૂર નથી કે ન તો વધુ એક્સરસાઈઝની. બસ આ સરળ 7 ઉપાયો અજમાવીને જુઓ.. 
 
1. ચોકલેટ્સ બટાકા અરબી ખાવાનુ છોડી દો. ચોખાનુ માંડ કાઢી લો. ભૂખ લાગે ત્યારે ગાજર, કાકડી, સેકેલા ચણા, સલાદ મમરા વગેરે ખાવ. 
 
2. ઓછામાં ઓછા  4 કિમીની વૉક રોજ કરો. લંચ પછી એકદમ સૂઈ ન જશો. રાત્રે હળવો ખોરાક લો. જમવાના અડધો કલાક પછી ઓછામાં ઓછા 1 કલાક વૉક કરો. 
 
3. પાણી ખૂબ પીવો. લિકવિડ વસ્તુઓ લો. જેનાથી પેટ ભરેલુ રહે છે.  જેનાથી તમે ખોરાક ઓછો લેશો. ગળ્યા અને હાઈકેલોરીવાળા ખાદ્ય પદાર્થો ઓછા લો. 
 
4. જમતી વખતે ઉપરથી મીઠુ ન લેશો. તેલ ઓછુ ખાવ. મસાલેદાર ભોજન કરો. 
 
5. બટાકા, મેદો,  ખાંડ,  ચોખા ઓછા કરો અને મલ્ટીગ્રેન કે મલ્ટીકલર ખોરાક જેવો કે દાળ, ઘઉં, ચણા, જવ,  ગાજર,  પાલક,  સફરજન અને પપૈયુ ખાવ. 
 
6. બ્રેકફાસ્ટ જરૂર કરો. રિસર્ચમાં આ વાત સાંભળવા મળી છે કે પ્રોપર બ્રેકફાસ્ટ કરવાથી વજન કંટ્રોલમાં રહે છે. નહી તો વજન વધે છે. 
 
7. અઠવાડિયામાં ઓછામાં ઓછા બે દિવસ વ્રત કરો. ડિટોક્સિફ્રાઈ કરો. ફક્ત જ્યુસ વગરે પીવો. 
 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Kargil Vijay Diwas -કારગિલ યુદ્ધ કેવી રીતે શરૂ થયું

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

ધર્મ

Garba look in Saree: આ 5 રીતે સાડીથી ગરબા લુક કરો તૈયાર

શ્રાદ્ધ કેટલી પેઢી સુધી કરવામાં આવે છે? તર્પણમાં તલ શા માટે વપરાય છે? જાણો શ્રાદ્ધ સાથે જોડાયેલી મહત્વની વાતો

Pitru Paksha 2024: પિતૃ પક્ષમાં દરેક તિથિનુ હોય છે વિશેષ મહત્વ, પિતૃઓનુ શ્રાદ્ધ તિથિ જોઈને જ કરો, તો જ મળશે શુભ ફળ

Navratri Essay in Gujarati - નવરાત્રી નું મહત્વ અથવા નવરાત્રી નિબંધ

શ્રાદ્ધ કર્મ અને તર્પણનો અર્થ

આગળનો લેખ
Show comments