Webdunia - Bharat's app for daily news and videos

Install App

આ 5 નિયમના પાલન કરીને ખાશો તો ક્યારે પણ નહી થશો જાડા

Webdunia
મંગળવાર, 8 જાન્યુઆરી 2019 (11:34 IST)
તમે કેટલા પણ વ્યસ્ત રહો, પણ ભોજન કરતા સમયે હમેશા સમય કાઢવું. કારણ કે જોવાયું છે કે દિવસભરની બધી મેહનત માત્ર બે ટાઈમનો સારું ભોજન માટે જ કરાય છે તેથી વ્યસ્તતતાના કારણે ભોજનમાં જલ્દી કરવાની ભૂલ કયારે ન કરવી. જો તમે ભોજન કરતા સમયે આ 5 નિયમનો પાલન કરી લીધું, તો ક્યારે પણ તમારું વજન ન વધશે અને ન તો તમે કયારે જાડાપણુંના શિકાર થશો 
1. ભોજન કરવાથી અડધા કલાક પહેલા 1 ગિલાસ પાણી કે સૂપ જરૂર પીવું. 
 
2. ભોજન દરમિયાન થોડા-થોડા પાણી પીતા રહો. તેનાથી તમે જરૂરતથી વધારે નહી ખાઈ શકશો અને પેટ ભરેલું લાગશે. 
 
3. ભોજનને સારી રીતે ચાવી ચાવીને ખાવું અને એક સમયમાં એક જ વસ્તુ ખાવાની કોશિશ કરવી. 
 
4. ભોજનમાં ફાઈબર યુક્ત વસ્તુઓ જરૂર શામેલ કરવી 
 
5. ડિબ્બાબંદ, ફ્રોજન અને પેકેટ પદાર્થને ભોજનમાં લેવાથી બચવું. 
 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Pradosh Vrat 2025 list- વર્ષ 2025માં પ્રદોષ ક્યારે આવશે, જાણો આખા વર્ષનું લિસ્ટ

Yearly rashifal Upay 2025- વર્ષ 2025માં તમામ 12 રાશિના લોકોએ કરવા જોઈએ આ ખાસ ઉપાય, આખું વર્ષ શુભ રહેશે.

Health horoscope 2025- વર્ષ 2025માં 12 રાશિઓનું સ્વાસ્થ્ય કેવું રહેશે

Family Life Prediction for 2025: વર્ષ 2025માં 12 રાશિઓની પારિવારિક સ્થિતિ જાણો

Education Prediction 2025- વર્ષ 2025માં વિદ્યાર્થીઓનું શિક્ષણ કેવું રહેશે, જાણો 12 રાશિઓની વાર્ષિક કુંડળી

વધુ જુઓ..

ધર્મ

Nautapa 2025- નૌતપા દરમિયાન આ ખાસ દીવો પ્રગટાવો, 9 દિવસમાં તમારું ભાગ્ય મજબૂત બનશે

Somwar Na Upay: સોમવારે અજમાવો આ સહેલા ઉપાયો, ભગવાન શિવ તમને બધા દુઃખમાંથી આપશે મુક્તિ, ઘરમાં ખુશીઓનો થશે વરસાદ

May Panchak 2025: મે પંચકમાં કાળા તલ સાથે આ 5 વસ્તુઓ અજાયબીઓ કરશે, દરેક અવરોધ દૂર થશે

Friday Remedies - શુક્રવારે રાત્રે ચૂપચાપ કરો આ અચૂક ઉપાય, દેવી લક્ષ્મીના આશીર્વાદથી પૈસાની કમી નહીં રહે

Sankashti Chaturthi: જીવનમાં સુખ, સમૃદ્ધિ અને સુખાકારી માટે સંકષ્ટી ચતુર્થીના દિવસે આ સ્તોત્રનો કરો પાઠ

આગળનો લેખ
Show comments