Webdunia - Bharat's app for daily news and videos

Install App

ટોયલેટ કરતી વખતે શુ તમને પણ બળતરા અને દુખાવો થાય છે ? તો જાણી લો તેના કારણ અને ઠીક કરવાના ઘરેલુ ઉપાય

Webdunia
સોમવાર, 22 જાન્યુઆરી 2024 (14:13 IST)
શિયાળામાં લોકોને ઓછુ પાણી પીવાની ટેવ હોય છે.. ગરમ વસ્તુઓનુ સેવન કરવા અને લિક્વિડ ડાયેટ ઓછુ લેવાને કારણે અનેકવાર ટોયલેટમાં બળતરાની સમસ્યા થઈ શકે છે. તમે અનેકવાર અનુભવ્યુ હશે કે યૂરિન પાસ કરતી વખતે ખૂબ બળતરા અને પેટના નીચેના ભાગમાં બળતરાની સમસ્યા થવા માંડે છે. જો તમે આવુ અનુભવી રહ્યા છો તો તેના અનેક કારણ છે.  અનેકવાર કલાકો સુધી યૂરિનને રોકી રાખવાથી પણ આવી સમસ્યા થાય છે.  જ્યારે તમે યૂરિન પાસ કરો છો તો તમએન બલતરા થવા માંડે છે. જો કે આવુ વારેઘડીએ થવુ કોઈને પણ પરેશાન કરી શકે છે.  તેનાથી તમારા રોજના કાર્યો પર અસર પડી શકે છે.  તેથી જરૂરી છે કે તમે સમય રહેતા આ સમસ્યાનુ યોગ્ય કારણ અને તેને ઠીક કરવાના ઘરેલુ ઉપાય જાણી લો.  
 
ઉલ્લેખનીય છે કે મોટાભાગના મામલામાં યૂરિન રોકવા પર જ બળતરા અને દુખાવાની સમસ્યા થાય છે. જો તમે વધુ સમય સુધી ટોયલેટને રોકી રાખો છો તો તેનાથી યૂરિન પાસ કરતી વખતે બળતરા અને દુખાવાની સમસ્યા થવા માંડે છે. જ્યારે તમે ખૂબ વધુ સમય સુધી ટોયલેટ જતા નથી તો તેનાથી યૂરિનરી ગ્લૈંડ અને યૂરેથ્રામાં ખૂબ બળતરા થવા માંડે છે. 
 
પેશાબમાં બળતરા કેમ થાય છે ?
જો તમે તમારા શરીર અને ઋતુના હિસાબથી પાણી નથી પીતા તો પેશાબમાં બળતરાનો અનુભવ થાય છે. તેનાથી બચવા માટે તમે રોજ ઓછામાં ઓછુ 4-5 લીટર પાણી જરૂર પીવુ જોઈએ. 
 
જો તમે ખૂબ વધુ તેલ અને મરચુ, મસલાવાળો ખોરાક ખાવ છો તો યૂરિનમાં બળતરાની સમસ્યા ઉભી થઈ શકે છે. તેથી રોજ આવુ ખાવાથી પરેજ કરો. 
 
જે લોકોની કિડની સ્ટોન એટલે પથરીની સમસ્યા થાય છે તેમણે ટોયલેટ કરતી વખતે દુખાવો થાય છે. આવામાં વારેઘડીએ પેશાબ આવે છે અને બળતરા પણ થાય છે. 
 
- પેશાબમાં બળતરા રોકવાના ઘરેલુ ઉપાય 
-  પૂરતા માત્રામાં પાણી પીવો 
- લીંબૂ પાણી અને ફુદીના અર્કનુ સેવન કરો 
- ડાયેટમાં ફળોના જ્યુસને સામેલ કરો 
-  વધુમાં વધુ લીલા શાકભાજીનુ સેવન કરો 
-  રોજ નારિયળ પાણી પીવો 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Kargil Vijay Diwas -કારગિલ યુદ્ધ કેવી રીતે શરૂ થયું

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

ધર્મ

Pitru paksh 2024 - પિતૃ પક્ષ દરમિયાન આવનારા આ 5 સપના છે ખૂબ જ શુભ, પૂર્વજોના આશીર્વાદ અને જીવનમાં આવનારી સુખ સમૃદ્ધિનો આપે છે સંકેત

Vishwakarma Puja - ભગવાન વિશ્વકર્માની પૂજા કેવી રીતે કરવી? મંત્ર અને સામગ્રીની સૂચિ શીખો

Anant Chaturdashi 2024: આજે અનંત ચતુર્દશીની આ વિધિથી કરો પૂજા, ભગવાન વિષ્ણુની કૃપા તમારા ઘર અને પરિવાર પર બની રહેશે

Eid-e-Milad-un-nabi: ઈદ એ મિલાદનુ પર્વ કેમ ઉજવાય છે, જાણો તેનો ઈતિહાસ અને રિવાજ

Ganesjh Visarjan- કેવી રીતે કરશો ગણેશજીનુ વિસર્જન

આગળનો લેખ
Show comments