Webdunia - Bharat's app for daily news and videos

Install App

માથાનો દુ:ખાવો દૂર કરવાની 12 અસરદાર ટિપ્સ

Webdunia
શનિવાર, 28 ઑક્ટોબર 2017 (09:55 IST)
ભાગદોડથી ભરેલી લાઈફસ્ટાઈલ અને રિલેક્સશન ન મળવાને કારણે કે અન્ય અનેક કારણોથી મોટાભાગે માથાનો દુ:ખાવો થઈ જાય છે. આવામાં વધુ પેન કિલર ખાવાથી રિએક્શનનો ભય રહે છે.  તેથી માથનઓ દુખાવો દૂર કરવા માટે તમે ઘરેલુ ઉપાયોનો પણ ઉપયોગ કરી શકો છો. 
 
1. કેસર અને બદામને વાટીને સૂંઘવા અને લગાવવાથી માથાનો દુ:ખાવામાં રાહત મળે છે.  
2. થોડીક જાયફળ  દૂધમાં ઘસીને માથા પર લગાવવાથી માથાના દુ:ખાવામાં રાહત અનુભવાય છે. 
3. પિપરમેંટનુ તેલ લગાવવાથી પણ માથાનો દુ:ખાવામાં તરત આરામ મળે છે. 
4. ડુંગળી સૂંઘવાથી કે માથા પર ડુંગળીનો રસ લગાવવાથી માથાનો દુ:ખાવો દૂર થઈ જાય છે. 
5. ચંદનમાં પિપરમેંટ મિક્સ કરીને માથા પર લગાવવાથી માથાના દુ:ખાવામાં તરત રાહત મળે છે. 
6. માથા પર ઠંડા પાણીની ધાર પાડવાથી માથાના દુ:ખામાં રાહત મળે છે.  
7. દૂધીના ગુદાને માથા પર લેપ કરવાથી માથાના દુ:ખામાં તરત જ આરામ મળે છે 
8. માથાના દુ:ખામાં લીંબૂ, આલૂ કે આમલીનુ શરબત પીવાથી ખૂબ આરામ મળે છે. 
9. સૂંઠનો પાવડર બનાવીને બોટલમાં ભરીને મુકી લો. જ્યારે પણ માથાનો દુ:ખાવો થાય તો સૂંઠ પાવડર લઈને તેમા પાણી મિક્સ પેસ્ટ બનાવો. આ પેસ્ટને માથા પર લગાવો. હળવી બળતરા થશે અને માથાનો દુ:ખાવો તરત દૂર થઈ જશે. 
10. લસણની એક કળીનો રસ બનાવીને પી લેવાથી  પણ માથાનો દુ:ખાવામાં તરત આરામ મળી જાય છે. 
11. વારે ઘડીએ માથાનો દુ:ખાવો થતો હોય તો સફરજન પર મીઠુ લગાવીને ખાવ. ત્યારબાદ ગરમ પાણી કે દૂધ પીવો. 
12. તજને વાટીને પાવડર બનાવી રાખી લો. જ્યારે પણ માથાનો દુ:ખાવો થાય તો તજના પાવડરમાં પાણી મિક્સ કરીને પેસ્ટ બનાવો. આ પેસ્ટને માથા પર લગાવો, માથાના દુ:ખાવાથી રાહત મળશે.  

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Kargil Vijay Diwas -કારગિલ યુદ્ધ કેવી રીતે શરૂ થયું

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

ધર્મ

પાવાગઢ -મહાકાળીનું મંદિર

Sankashti Chaturthi Upay: સંકષ્ટી ચતુર્થીના દિવસે ભગવાન ગણેશના આ મંત્રોનો કરો જાપ, દરેક અવરોધ થશે દૂર અને ધનથી ભરાય જશે તમારી તિજોરી

પ્રસાદને બદલે ખાઈ લીધી અશુદ્ધ વસ્તુ ? તો જાણો આ પાપમાંથી મુક્તિ કેવી રીતે મળશે? આ રીતે કરો શુદ્ધીકરણ

Hanuman Chalisa Lyrics in Gujarati: હનુમાન ચાલીસાનો કરો પાઠ, બજરંગબલીના તમને મળશે વિશેષ આશીર્વાદ

600 બ્રાહ્મણોની ટીમ, 300 વર્ષથી બદલાઈ નથી લાડુ બનાવવાની રીત, 320 રૂપિયાના ચક્કરમાં તિરુપતિ બાલાજીમાં થયું અનર્થ

આગળનો લેખ
Show comments