Webdunia - Bharat's app for daily news and videos

Install App

World Heart day 2023 - 10+ Heart Attach Tretment - હાર્ટ એટેકથી બચવા માટે 10 ઉપચાર

Webdunia
બુધવાર, 27 સપ્ટેમ્બર 2023 (15:10 IST)
દિલ અમારા શરીરનુ મહત્વપૂર્ણ અંગ છે. જો જીવનને લાંબા સમય સુધી જાણવી રાખવુ છે તો તેની સાચી રીતે અને સતત કામ કરવુ જરૂરી છે. સામાન્ય રીતે અનહેલ્દી ડાઈટ, ગડબડ લાઈફ સ્ટાઈલ, જાડાપણ, ઉચ્ચ કોલેસ્ટ્રોલ, હાઈ બ્લડ પ્રેશરના કારણે માણસને 
હાર્ટ એટેકથી બચવાના ઉપાય 
- જો તમને હાર્ટ એટેકથી બચવુ છે તો માત્ર હેલ્દી ડાઈટ જ લો. સાથે મીઠું, ખાંડ અને ઑયલી ફૂડથી પરેજ કરો. 
- સિગરેટ સ્મોકિંગ અને દારૂના સેવન આપણા દિલ માટે ખતરનામ છે કારણકે તેનાથી બ્લડ પ્રેશર વધી શકે છે અને હાર્ટ એટેકના જવાબદાર થાય છે. 
- વજન વધારો હાર્ટ એટેકના રિસ્કને ઘણા ગણુ વધારી નાખે છે તેથી જેટલો શક્ય હોય વેટને કંટ્રોલ કરવાની કોશિશ કરવી. 
- હાર્ટને હેલ્દી રાખવા માટે ડેલી ફિજિકલ એક્ટિવિટીઝ જરૂરી છે તેથી જ્યારે પણ અવસર મળે વર્કઆઉટ જરૂર કરવું. 
- હાર્ટ અટૈકથી બચવા માટે તમને તમારાથી સારી ઉંઘનો વચન કરવો જોઈએ. આવુ આ માટે કારણ કે તમે સારી ઉંઘ નહી લેશો તો તમને  હાર્ટ અટૈકનો ખતરો બન્યો રહે છે.
- જો તમે હેલ્દી લાઈફસ્ટાઈલ અજમાવો છો તો તમને હાર્ટ અટૈકનો ખતરો ઓછુ રહે છે. તેથી લાંબા સમય સુધી એક જગ્યા બેસવાથી બચવો. 
- જો તમારી સિટિંગ જૉબ છે તો તમને સીઢીઓનો ઉપયોગ કરવો જોઈએ. તેમજ ધ્યાન રાખવો કે લાંબા સમય સુધી એક જ જગ્યા પર બેસવાથી બચવો જોઈએ. 
-  સિગરેટ કે તંબાકૂનો સેવન કરો છ તો અમને તેનો સેવન કરવાથી બચવો જોઈએ અને તમને તમારાથી બચવ કરવા જોઈએ કે તમે તંબાકૂ કે સિગરેટનો સેવન નહી કરશો. 
- યોગ્ય સમય પર વોક નથી કરો ચો તો હાર્ટ અટૈકનો ખતરો વધે છે. આટલુ જ નહી કેટલાક લોકો કામમાં આટલા વ્યસ્ત હોય છે કે સમય પર સૂતા પણ નથી જેના કારણે આ
- કેટલાક લોકો એટલા વ્યસ્ત હોય છે કે તેઓ પોતાના શરીરને ફિટ રાખવા માટે 10 મિનિટ પણ નથી લેતા, જેના કારણે તેમને અનેક પ્રકારની બીમારીઓ થવા લાગે છે.
- ભલે તમે 10 મિનિટથી શરૂઆત કરો, પરંતુ આ ફેરફારો કરવા પડશે, નહીં તો હાર્ટ એટેક નું જોખમ વધી શકે છે. 
(Edited BY-Monica Sahu)   

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ઉઝબેકિસ્તાન માટે રવાના થયા પીએમ મોદી, SCO શિખર સંમેલનમાં પણ ભાલ લેશે, બોલ્યા - આતંકવાદનો ખાત્મો કરીશું

નેપાળ પૂર હોનારત: ગુજરાતના 25 લોકો લાપતા, રાજ્ય સરકારે જાહેર કરી નવી યાદી; NRI પણ સંપર્ક વિહોણા

ગુજરાતમાં મેઘરાજાના વિરામ બાદ સપ્ટેમ્બરમાં વરસાદી વાપસીની આગાહી, સૌરાષ્ટ્ર-કચ્છમાં ઘટ પૂરવાની આશા

LIVE: નેપાળમાં પૂરથી મોતનો આંકડો 600 ની નજીક, 320 ભારતીયો ગુમ, કૃત્રિમ તળાવથી ઉભું થયું નવું સંકટ

નેપાળ માં આગામી ૩ દિવસોમાં ફરી આવી શકે છે તબાહી ? ચીને આપી ચેતાવણી, મૃતકોની સંખ્યા 469 પર પહોચી

વધુ જુઓ..

ધર્મ

Janmashtami 2026: 3 સપ્ટેમ્બર કે 4 સપ્ટેમ્બર? જાણો ક્યારે કરશો જન્માષ્ટમીનું વ્રત, જાણો શુભ મુહૂર્ત અને મહત્વ

Aaj Nu Panchang- 29 ઓગસ્ટ , 20226

જીવંતિકા માં ની આરતી

Aaj Nu Panchang- આજનુ પંચાગ - આજનુ પંચાગ - 28 ઓગસ્ટ 2026

જીવંતિકા વ્રતની વિધિ અને જીવંતિકા વ્રત કથા

આગળનો લેખ
Show comments