Webdunia - Bharat's app for daily news and videos

Install App

Heart Attack Treatment: આ 2 વાતને નજર અંદાજ કરવાથી આવી શકે છે હાર્ટ અટૈક થઈ જાઓ સાવધાન

Webdunia
શુક્રવાર, 8 જુલાઈ 2022 (14:00 IST)
Heart Attack Treatment:  હાર્ટ અટૈક આવવુ હવે ખૂબ નાર્મલ બની ગયો છે. જેમજ તમારી બોડીમાં બેડ કોલેસ્ટ્રોલ વધવા લાગે છે તો સ્ટ્રોક અને હાર્ટાટૈકનો ખતરો વધી જાય છે. એવા જ સ્થિતિથી બચવા માટે કેટલાક લોકોને તેમનો ધ્યાન રાખી લે છે પણ કેટલાક લોકો વ્યસ્ત લાઈફમાં તેમની હેલ્થને બિલ્કુલ ધ્યાન નથી રાખતા જેના કારણે વધારેપણુ લોકોને હાર્ટ અટૈક આવે છે પણ શુ તમે જાણો છો કે માત્ર બે સરળ વાતને ફોલો કરી તમે હાર્ટ અટૈકના જોખમ ઓછુ કરી શકો છો. તો આવો જાણીએ 
 
લાઈફસ્ટાઈલ બદલવી પડશે. 
તમને તમારી લાઈફસ્ટાઈલ બદલવી પડશે. આ સૌથી જરૂરી વાત છે કારણ કે તના બદલવાથી જ હાર્ટ અટૈકનો રિસ્ક વધે છે. જ્યારે તમે યોગ્ય સમય પર નથી ખાઓ છો અને 
 
યોગ્ય સમય પર વોક નથી કરો ચો તો હાર્ટ અટૈકનો ખતરો વધે છે. આટલુ જ નહી કેટલાક લોકો કામમાં આટલા વ્યસ્ત હોય છે કે સમય પર સૂતા પણ નથી જેના કારણે આ 
 
પ્રકારની પરેશાની હોય છે. 
 
કસરત જરૂરી છે
કેટલાક લોકો એટલા વ્યસ્ત હોય છે કે તેઓ પોતાના શરીરને ફિટ રાખવા માટે 10 મિનિટ પણ નથી લેતા, જેના કારણે તેમને અનેક પ્રકારની બીમારીઓ થવા લાગે છે.
 
તેમાંથી એક હાર્ટ એટેક પણ છે. આવી સ્થિતિમાં તમારે કસરત કરવાની ટેવ પાડવી પડશે. ભલે તમે 10 મિનિટથી શરૂઆત કરો, પરંતુ આ ફેરફારો કરવા પડશે, નહીં તો હાર્ટ એટેક
 
નું જોખમ વધી શકે છે

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Kargil Vijay Diwas -કારગિલ યુદ્ધ કેવી રીતે શરૂ થયું

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

ધર્મ

Garba look in Saree: આ 5 રીતે સાડીથી ગરબા લુક કરો તૈયાર

શ્રાદ્ધ કેટલી પેઢી સુધી કરવામાં આવે છે? તર્પણમાં તલ શા માટે વપરાય છે? જાણો શ્રાદ્ધ સાથે જોડાયેલી મહત્વની વાતો

Pitru Paksha 2024: પિતૃ પક્ષમાં દરેક તિથિનુ હોય છે વિશેષ મહત્વ, પિતૃઓનુ શ્રાદ્ધ તિથિ જોઈને જ કરો, તો જ મળશે શુભ ફળ

Navratri Essay in Gujarati - નવરાત્રી નું મહત્વ અથવા નવરાત્રી નિબંધ

શ્રાદ્ધ કર્મ અને તર્પણનો અર્થ

આગળનો લેખ
Show comments