Webdunia - Bharat's app for daily news and videos

Install App

Heart Attack Treatment: આ 2 વાતને નજર અંદાજ કરવાથી આવી શકે છે હાર્ટ અટૈક થઈ જાઓ સાવધાન

Webdunia
શુક્રવાર, 8 જુલાઈ 2022 (14:00 IST)
Heart Attack Treatment:  હાર્ટ અટૈક આવવુ હવે ખૂબ નાર્મલ બની ગયો છે. જેમજ તમારી બોડીમાં બેડ કોલેસ્ટ્રોલ વધવા લાગે છે તો સ્ટ્રોક અને હાર્ટાટૈકનો ખતરો વધી જાય છે. એવા જ સ્થિતિથી બચવા માટે કેટલાક લોકોને તેમનો ધ્યાન રાખી લે છે પણ કેટલાક લોકો વ્યસ્ત લાઈફમાં તેમની હેલ્થને બિલ્કુલ ધ્યાન નથી રાખતા જેના કારણે વધારેપણુ લોકોને હાર્ટ અટૈક આવે છે પણ શુ તમે જાણો છો કે માત્ર બે સરળ વાતને ફોલો કરી તમે હાર્ટ અટૈકના જોખમ ઓછુ કરી શકો છો. તો આવો જાણીએ 
 
લાઈફસ્ટાઈલ બદલવી પડશે. 
તમને તમારી લાઈફસ્ટાઈલ બદલવી પડશે. આ સૌથી જરૂરી વાત છે કારણ કે તના બદલવાથી જ હાર્ટ અટૈકનો રિસ્ક વધે છે. જ્યારે તમે યોગ્ય સમય પર નથી ખાઓ છો અને 
 
યોગ્ય સમય પર વોક નથી કરો ચો તો હાર્ટ અટૈકનો ખતરો વધે છે. આટલુ જ નહી કેટલાક લોકો કામમાં આટલા વ્યસ્ત હોય છે કે સમય પર સૂતા પણ નથી જેના કારણે આ 
 
પ્રકારની પરેશાની હોય છે. 
 
કસરત જરૂરી છે
કેટલાક લોકો એટલા વ્યસ્ત હોય છે કે તેઓ પોતાના શરીરને ફિટ રાખવા માટે 10 મિનિટ પણ નથી લેતા, જેના કારણે તેમને અનેક પ્રકારની બીમારીઓ થવા લાગે છે.
 
તેમાંથી એક હાર્ટ એટેક પણ છે. આવી સ્થિતિમાં તમારે કસરત કરવાની ટેવ પાડવી પડશે. ભલે તમે 10 મિનિટથી શરૂઆત કરો, પરંતુ આ ફેરફારો કરવા પડશે, નહીં તો હાર્ટ એટેક
 
નું જોખમ વધી શકે છે

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Weather updates- 15 રાજ્યોમાં વાવાઝોડાની ચેતવણી, દિલ્હીમાં હીટવેવની ચેતવણી

ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ અને જમ્મુ અને કાશ્મીર પર ચોમાસાના વરસાદની કેવી અસર થાય છે

ઓમાનના દરિયાકાંઠે વાણિજ્યિક જહાજ પર હુમલો, ૧૧ ભારતીયો સવાર; ભારતે નિવેદન જારી કર્યું

સરકારી હોસ્પિટલમાં છ દિવસમાં પાંચ સગર્ભા મહિલાઓના મોતથી ભારે આક્રોશ ફેલાયો છે, જેમાં ડોક્ટરો પર બેદરકારીનો આરોપ લગાવવામાં આવ્યો છે. તપાસ માટે એક ટીમ બનાવવામાં આવી છે.

બેંગલુરુમાં, એક ડિલિવરી બોય બળજબરીથી એક મહિલાના ઘરમાં ઘૂસી ગયો, વોશરૂમનો ઉપયોગ કર્યો અને પછી પોતાને ખુલ્લા પાડ્યા

વધુ જુઓ..

ધર્મ

Aaj Nu Panchang- આજનુ પંચાગ -જુલાઈ 12, 2026

જુલાઈનું પહેલું પ્રદોષ વ્રત ક્યારે રાખવામાં આવશે ? જાણો ભગવાન શિવની પૂજા માટે કયું મુહૂર્ત રહેશે સૌથી ઉત્તમ

Aaj Nu Panchang- આજનુ પંચાગ - જુલાઈ 11, 2026

Satyanarayan Katha- સત્યનારાયણ ભગવાનની કથા

શું પુત્રી કરી શકે છે માતા-પિતાનું શ્રાદ્ધ કર્મ કે નહિ ? જાણો સંતાનનાં આ અધિકાર પર શું કહે છે ગરુડ પુરાણ

આગળનો લેખ
Show comments