Biodata Maker

Heart Attack: પોતાને આ વચન આપો નહી રહેશે તમને હાર્ટ અટૈકનો ખતરો

Webdunia
ગુરુવાર, 28 જુલાઈ 2022 (15:28 IST)
Tips to Avoid Heart Attack: આજકાલ વધારેપણુ લોકોને હાર્ટ અટૈકનો શિકાર થઈ રહ્યા છે. તેમજ હાર્ટ અટૈકથી થતા મોતનો આંકડો દરરોજ વધી જ રહ્યા છે. તેથી તમને કેટલીક ખાસ કાળજી રાખવી પડશે. તેથી આજે અમે તમને અહાં કેટલીક એવી વસ્તુઓ વિશે જણાવીશ જેના વિશે તમને ખબર હોવી જોઈએ. તેથી અમે તમને હાર્ટ અટૈકથી બચવા માટે પોતાનાથી કેટલાક વચન જોઈએ. ચાલો જાણીએ કયાં છે તે વચન જે તમને હાર્ટ અટૈકથી બચાવી શકે? 
 
ચાલો જાણીએ 
હાટ અટૈકથી બચવા માટે પોતાનાથી કરો આ વચન 
સારી ઉંઘનો વચન 
હાર્ટ અટૈકથી બચવા માટે તમને તમારાથી સારી ઉંઘનો વચન કરવો જોઈએ. આવુ આ માટે કારણ કે તમે સારી ઉંઘ નહી લેશો તો તમને  હાર્ટ અટૈકનો ખતરો બન્યો રહે છે. તેથી એક પુખ્ત વ્યક્તિ માટે 9 કલાકની ઉંઘ ખૂબ જરૂરી છે. તેથી જો તમને ઉંઘ ન આવવાની સમસ્યા છે તો તમને ડાક્ટરથી સંપર્ક કરવો જોઈએ. 
 
એકટિવ લાઈફસ્ટાઈલ 
જો તમે હેલ્દી લાઈફસ્ટાઈલ અજમાવો છો તો તમને હાર્ટ અટૈકનો ખતરો ઓછુ રહે છે. તેથી લાંબા સમય સુધી એક જગ્યા બેસવાથી બચવો. તેમજ જો તમારી સિટિંગ જૉબ છે તો તમને સીઢીઓનો ઉપયોગ કરવો જોઈએ. તેમજ ધ્યાન રાખવો કે લાંબા સમય સુધી એક જ જગ્યા પર બેસવાથી બચવો જોઈએ. 
 
તંબાકૂના સેવનથી બચવો 
ધુમ્રપાનને કોઈ પણ રૂપમાં ઉપયોગ કરવાથી તમને હાર્ટથી સંકળાયેલી સમસ્યા થઈ શકે છે. તેમજ તંબાકૂનો સેવન કરવાથી શરીરમાં ઑક્સીજનની કમી થવા લાગે છે અને રક્તચાપ વધવા લાગે છે. તેથી હાર્ટ અટૈકનો ખતરો બન્યો રહે છે. તેથી જો તમે સિગરેટ કે તંબાકૂનો સેવન કરો છ તો અમને તેનો સેવન કરવાથી બચવો જોઈએ અને તમને તમારાથી બચવ કરવા જોઈએ કે તમે તંબાકૂ કે સિગરેટનો સેવન નહી કરશો. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

US Iran War News: ડેડલાઇનથી પહેલા જ યુએસ ને ઈરાન પર બરસે બમ, પુલતો અને હાઈવે બનાવવામાં નિશાના

સરહદ પર મગરનો 'પહેરો': બાંગ્લાદેશી ઘૂસણખોરોને રોકવા અમિત શાહનો માસ્ટરપ્લાન, વડોદરાના મગરો તૈયાર!

Air India Ticket Prices: એર ટિકિટના ભાવમાં વધારો: એર ઇન્ડિયાએ નવો ફ્યુઅલ સરચાર્જ લાગુ કર્યો, હવે અંતર ભાડું નક્કી કરશે

હિમાચલમાં કુલ્લુમાં કાર પર પથ્થરો પડ્યા, મનાલીમાં હાઇવે તૂટી પડ્યો; 7 દિવસમાં 120% વધુ વરસાદ

બંગાળ ચૂંટણી પહેલા ટીએમસીને મોટો ફટકો: ED એ I-PAC ના પરિસરમાં દરોડા પાડ્યા; દિલ્હીથી હૈદરાબાદ સુધી સર્ચ ઓપરેશન હાથ ધર્યું

વધુ જુઓ..

ધર્મ

Chanakya Niti: ચાણક્ય નીતિ મુજબ આ 3 વસ્તુઓને નજર અંદાજ કરશો તો બનશે બરબાદીનું કારણ, તેના વગર નથી મળતી સાચી સફળતા

પોહેલા વૈશાખનો તહેવાર ક્યાં ઉજવવામાં આવે છે, આ દિવસની વિશેષતા શું છે?

Aaj nu panchang- આજનુ પંચાગ - 7 એપ્રિલ

April 2026 Vivah Muhurat- એપ્રિલમાં આ દિવસે શહેનાઈ વાગવાનું શરૂ થશે; લગ્ન માટે આ 9 શુભ લગ્ન મુહૂર્ત છે

Somwar Na Upay: પૈસાની નથી થતી બચત કે પછી કરિયર સંબંધિત સમસ્યાઓથી છો પરેશાન, સોમવારે કરશો આ ઉપાય તો દરેક સમસ્યા થશે દૂર

આગળનો લેખ
Show comments