Webdunia - Bharat's app for daily news and videos

Install App

Heart Attack- આ વસ્તુઓ ખાવાથી હાર્ટ એટેકથી બચી શકાય છે

Webdunia
સોમવાર, 6 જુલાઈ 2020 (16:45 IST)
હાર્ટ એટેકની બીમારી એવી છે જે દરેક વયના વ્યક્તિને થઈ શકે છે. તેનુ એક કારણ ખોટુ ખાનપાન પણ છે. જો વ્યક્તિ પહેલા જ પોતાના ખાનપાનની વસ્તુઓમાં સાવધાની રાખે તો આ બીમારીથી મોટાભાગે બચી શકે છે. 
જો તમે પણ આ બીમારીના ચપેટમાં આવતા બચવા માંગો છો તો તમારી ડાયેટમાં થોડો સુધાર લાવો. આજે અમે તમને ડાયેટમાં સામેલ કરનારા કેટલાક આવા જ આહાર વિશે બતાવીશુ, જેનુ સેવન કરીને તમે હાર્ટ અટેકથી બચી શકો છો.
1. ટામેટા - તમારા ડાયેટમાં ટામેટાનો સમાવેશ કરો. તેમા રહેલ લાઈકોપીન, બીટા કૈરોટીન, ફોલેટ કોલેસ્ટ્રોલને ઓછુ કરે છે. તેનુ રોજ સેવન કરવાથી હાર્ટ ડિસીસનો ખતરો ઓછો થાય છે.
 
2. દહી - રોજ દહીનુ સેવન કરવાથી હાર્ટ એટકનો ખતરો ઓછો થાય છે.
 
3. અડદની દાળ - રાત્રે અડદની દાળના 4 કે 5 ચમચી પાણીમાં પલાળીને મુકી દો. પછી સવારે તેને વાટીને દૂધમાં મિક્સ કરી લો અને સાથે જ ખાંડ મિક્સ કરી લો. તેનાથી કોલેસ્ટ્રોલનો ખતરો ટળે છે.
 
4. દૂધીનુ જ્યુસ - દૂધીને ઉકાળીને તેમા જીરુ, લીલા ધાણા, હળદર નાખીને સારી રીતે મિક્સ કરી લો. આવુ અઠવાડિયામાં બે કે ત્રણ વાર કરો. તેનાથી હાર્ટ ડિસીસની સમસ્યા ઓછી થશે.
 
5. લીંબૂ પાણી - લીંબૂમાં એંટીઓક્સીડેંટ્સ જોવા મળે છે. જે બોડીનું ખરાબ કોલેસ્ટ્રોલ બહાર કાઢે છે. તેનાથી હાર્ટ એટેકની પરેશાનીથી મહદઅંશે બચી શકાય છે. 
 
6. ઘી અને ગોળ - જમ્યા પછી ઘી અને ગોળનુ સેવન કરવાથી બ્લડ સર્કુલેશન સારુ થાય છે સાથે જ કોલેસ્ટ્રોલ ઓછુ થાય છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

38ને ફાંસી કે રાહત? 2008ના અમદાવાદ બ્લાસ્ટ કેસમાં આજે ગુજરાત હાઈકોર્ટનો ઐતિહાસિક નિર્ણય

વનડેમાં 142 નો સ્કોર પણ ભારે પડ્યો, બાંગ્લાદેશી બેટ્સમેનોએ ઝિમ્બાબ્વેના બોલરો સામે શરણાગતિ સ્વીકારી

રામ મંદિર ટ્રસ્ટ: કોણ છે કૃષ્ણ મોહન? જેમને ચંપત રાય જેવી મળી મોટી જવાબદારી

સૂતી વખતે ગર્લફ્રેન્ડનું ગળું ચીરી નાખ્યું, કુહાડીથી તેના શરીરના ટુકડા કરી નાખ્યા

Puri Rath Yatra 2026- ભગવાન જગન્નાથની રથયાત્રા 16 જુલાઈના રોજ કડક સુરક્ષા વચ્ચે શરૂ થશે, જેમાં 15 અર્ધલશ્કરી કંપનીઓ તૈનાત કરવામાં આવશે.

વધુ જુઓ..

ધર્મ

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 7 જુલાઈ, 2026

Aaj Nu Panchang- આજનુ પંચાગ -જુલાઈ 6, 2026

Yogini Ekadashi 2026: જુલાઈમા પહેલી અગિયારસ ક્યારે છે ? જાણો તિથી, પૂજા વિધિ અને મહત્વ

Aaj Nu Panchang- આજનુ પંચાગ -જુલાઈ 5, 2026

શનિવારે યુવકોએ સાસરીયામાં ના જવું, તેલ-મીઠું અને લોખંડની વસ્તુઓ ખરીદવાથી બચો, જાણો અઠવાડીયાના કયા દિવસે કયા કામ ન કરવા જોઈએ

આગળનો લેખ
Show comments