Webdunia - Bharat's app for daily news and videos

Install App

Health Tips - ખૂબ લાભકારી હોય છે શેરડીનો રસ... પણ પીતા સમયની આ નાનકડી ભૂલ તેને ઝેર ન બનાવી દે

ખૂબ લાભકારી છે શેરડીનો રસ, પણ આ નાનકડી ભૂલ પોટેશિયમ મેગ્નેશિયમને ઝેર બનાવી દે છે

Webdunia
સોમવાર, 8 મે 2017 (14:47 IST)
ગરમીમાં લોકો સૌથી વધુ પીણા પદાર્થોમાં શેરડીનો રસ પીવો પંસંદ કરે છે.  શેરડીનો રસ આરોગ્યના હિસાબથી ખૂબ જ ગુણકારી બતાવાયો છે. તેમા અનેક પ્રકાર્ના પોષક તત્વ જોવા મળે છે. જેવા કે કેલ્શિયમ, પોટેશિયમ, આયરન, મેગ્નેશિયમ અને ફોસ્ફફરસ. તેનાથી શરીરના હાડકા મજબૂત થાય છે.  
 
પણ તમે આંખ બંધ કરીને તેને પી નથી શકતા. તેનુ સેવન તમારા આરોગ્યને પણ બગાડી શકે છે.  જેનાથી શરીરમાં અનેક પ્રકારની બીમારીઓ જન્મ લે છે.  તેથી સારુ થશે કે સમય રહેતા જ ચેતી જાવ અને જાણી લો તેના નુકશાન ... 
 
1. શેરડીનો રસ ક્યારેય પણ સાદુ ન પીવો. તેમા ચપટી મીઠુ મિક્સ કરો. કારણ કે સાદો રસ પીવાથી ગળામાં ખરાશ થઈ શકે છે. 
2. શેરડીનો રસ બરફ વગર જ પીવો કારણ કે દુકાનો પર મળનારા આ રસમાં અનેક દિવસોની બરફનો ઉપયોગ પણ થાય છે. તેથી જો બરફ ગંદા પાણીથી બનેલી હશે તો ડિહાઈડ્રેશનની સમસ્યા પણ થઈ શકે છે. 
3. મોડા સુધી મુકેલો શેરડીનો રસ ન પીવો.  શરડીનો રસ હંમેશા તાજો અને તમારી સામે બનાવડાવીને જ પીવો. નહી તો ગળામાં ટોક્સિન્સ થઈ શકે છે.  જેનાથી તમને ઈનડાયજેશન થઈ શકે છે. 
4. ડાયાબિટીસના દર્દીઓએ શેરડીના રસથી પરેજ કરવુ જોઈએ. કારણ કે તેમા શુગરની માત્રા વધુ હોય છે. 
5. જો શેરડીનો રસ હંમેશા સાફ-સફાઈવાળા સ્થાન પરથી જ પીવો.  કારણ કે ગંદા સ્થાન પર પીવાથી તમને કમળાનો રોગ થઈ શકે છે. 
 

જરૂર વાંચો

Pradosh Vrat 2025 list- વર્ષ 2025માં પ્રદોષ ક્યારે આવશે, જાણો આખા વર્ષનું લિસ્ટ

Yearly rashifal Upay 2025- વર્ષ 2025માં તમામ 12 રાશિના લોકોએ કરવા જોઈએ આ ખાસ ઉપાય, આખું વર્ષ શુભ રહેશે.

Health horoscope 2025- વર્ષ 2025માં 12 રાશિઓનું સ્વાસ્થ્ય કેવું રહેશે

Family Life Prediction for 2025: વર્ષ 2025માં 12 રાશિઓની પારિવારિક સ્થિતિ જાણો

Education Prediction 2025- વર્ષ 2025માં વિદ્યાર્થીઓનું શિક્ષણ કેવું રહેશે, જાણો 12 રાશિઓની વાર્ષિક કુંડળી

વધુ જુઓ..

ધર્મ

Friday Remedies - શુક્રવારે રાત્રે ચૂપચાપ કરો આ અચૂક ઉપાય, દેવી લક્ષ્મીના આશીર્વાદથી પૈસાની કમી નહીં રહે

Sankashti Chaturthi: જીવનમાં સુખ, સમૃદ્ધિ અને સુખાકારી માટે સંકષ્ટી ચતુર્થીના દિવસે આ સ્તોત્રનો કરો પાઠ

Red Cloth On Sunday - રવિવારે લાલ કપડાં પહેરવાથી શું થાય છે

દેવી લક્ષ્મીના આ તહેવારો પર ન બનાવશો રોટલી, દેવી થશે ક્રોધિત અને ઘરમાં છવાઈ જશે ગરીબી

Bada Mangal 2025: જેઠ મહિનામાં આવનારા મંગળવારને કેમ કહેવામાં આવે છે બુઢવા મંગલ ? જાણો તેની સાથે જોડાયેલ પૌરાણિક કથા

આગળનો લેખ
Show comments