Webdunia - Bharat's app for daily news and videos

Install App

Health Tips - ડાયાબિટીઝથી બચવુ છે તો કરો આ ફુડસનું સેવન

Webdunia
શુક્રવાર, 24 જુલાઈ 2020 (20:24 IST)
તજ  - તજનુ સેવન મોટેભાગે શાકભાજી દ્વારા કરવામાં આવે છે. તે શરીરમાં કોલેસ્ટ્રોલને સંતુલિત કરીને ડાયાબિટીઝથી બચાવી રાખે છે.
 
કોળાં ના બીજ - વૈજ્ઞાનિક રિસર્ચ મુજબ  કોળાના બીજમાં રહેલ મેગ્નેશિયમ લોકોને ડાયાબિટીઝથી બચાવવામાં ઉત્તમ પોષક તત્વ સાબિત થઈ શકે છે.
 
કાજુ - કાજુમાં ખરાબ કોલેસ્ટ્રોલ અને સારા કોલેસ્ટ્રોલને સંતુલિત રાખવાનો વિશેષ ગુણ હોય છે. આ કારણે તમે ડાયાબિટીઝથી સુરક્ષિત રહી શકો છો. 
 
પિસ્તા - પિસ્તામાં પણ લૉ ગ્લાઈસેમિક લેવલ જોવા મળે છે. આ બ્લડ શુગર લેવલને ઓછુ કરીને ડાયાબિટીઝ હોવાનો ખતરો ઓછો કરી શકે છે. 
 
બ્રાઉન રાઈસ - બ્રાઉન રાઈસમાં ફાઈબરની પર્યાપ્ત માત્રા જોવા મળે છે. આ ડાયાબિટીઝના જોખમથી તમારા શરીરને સુરક્ષિત રાખવામાં મુખ્ય પોષક તત્વની ભૂમિકા ભજવે છે.   
 
સફરજન - ફાયબર સ્રોતના રૂપમાં આ ફળનો ઉપયોગ થઈ શકે છે. તે બ્લડ ગ્લુકોઝ લેવલને સંતુલિત રાખીને ડાયાબિટીઝના જોખમ સામે રક્ષણ આપી શકે છે.
 
ચિયા બીજ - તમે તેને દૂધમાં પલાળીને ખાઈ શકો છો. તેમાં એન્ટીઓકિસડન્ટો, ઓમેગા 3 ફેટી એસિડ્સ, ફાઇબર અને મેગ્નેશિયમ જેવા પોષક તત્વો હોય છે જે ડાયાબિટીઝ સામે રક્ષણ આપી શકે છે.
 
શતાવરી - શતાવરી બ્લડ શુગર લેવલને ઓછુ કરવામાં ફાયદાકારક છે. આ કારણે જો તમે શતાવરીનુ સેવન કરો છો તો ડાયાબિટીસથી બચવામાં તમને મદદ મળી શકે છે. 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Kargil Vijay Diwas -કારગિલ યુદ્ધ કેવી રીતે શરૂ થયું

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

ધર્મ

Sankashti Chaturthi Upay: સંકષ્ટી ચતુર્થીના દિવસે ભગવાન ગણેશના આ મંત્રોનો કરો જાપ, દરેક અવરોધ થશે દૂર અને ધનથી ભરાય જશે તમારી તિજોરી

પ્રસાદને બદલે ખાઈ લીધી અશુદ્ધ વસ્તુ ? તો જાણો આ પાપમાંથી મુક્તિ કેવી રીતે મળશે? આ રીતે કરો શુદ્ધીકરણ

Hanuman Chalisa Lyrics in Gujarati: હનુમાન ચાલીસાનો કરો પાઠ, બજરંગબલીના તમને મળશે વિશેષ આશીર્વાદ

600 બ્રાહ્મણોની ટીમ, 300 વર્ષથી બદલાઈ નથી લાડુ બનાવવાની રીત, 320 રૂપિયાના ચક્કરમાં તિરુપતિ બાલાજીમાં થયું અનર્થ

Navratri Wishes & Quotes 2024

આગળનો લેખ
Show comments