Webdunia - Bharat's app for daily news and videos

Install App

Health Tips - ડાયાબિટીઝથી બચવુ છે તો કરો આ ફુડસનું સેવન

Webdunia
શુક્રવાર, 24 જુલાઈ 2020 (20:24 IST)
તજ  - તજનુ સેવન મોટેભાગે શાકભાજી દ્વારા કરવામાં આવે છે. તે શરીરમાં કોલેસ્ટ્રોલને સંતુલિત કરીને ડાયાબિટીઝથી બચાવી રાખે છે.
 
કોળાં ના બીજ - વૈજ્ઞાનિક રિસર્ચ મુજબ  કોળાના બીજમાં રહેલ મેગ્નેશિયમ લોકોને ડાયાબિટીઝથી બચાવવામાં ઉત્તમ પોષક તત્વ સાબિત થઈ શકે છે.
 
કાજુ - કાજુમાં ખરાબ કોલેસ્ટ્રોલ અને સારા કોલેસ્ટ્રોલને સંતુલિત રાખવાનો વિશેષ ગુણ હોય છે. આ કારણે તમે ડાયાબિટીઝથી સુરક્ષિત રહી શકો છો. 
 
પિસ્તા - પિસ્તામાં પણ લૉ ગ્લાઈસેમિક લેવલ જોવા મળે છે. આ બ્લડ શુગર લેવલને ઓછુ કરીને ડાયાબિટીઝ હોવાનો ખતરો ઓછો કરી શકે છે. 
 
બ્રાઉન રાઈસ - બ્રાઉન રાઈસમાં ફાઈબરની પર્યાપ્ત માત્રા જોવા મળે છે. આ ડાયાબિટીઝના જોખમથી તમારા શરીરને સુરક્ષિત રાખવામાં મુખ્ય પોષક તત્વની ભૂમિકા ભજવે છે.   
 
સફરજન - ફાયબર સ્રોતના રૂપમાં આ ફળનો ઉપયોગ થઈ શકે છે. તે બ્લડ ગ્લુકોઝ લેવલને સંતુલિત રાખીને ડાયાબિટીઝના જોખમ સામે રક્ષણ આપી શકે છે.
 
ચિયા બીજ - તમે તેને દૂધમાં પલાળીને ખાઈ શકો છો. તેમાં એન્ટીઓકિસડન્ટો, ઓમેગા 3 ફેટી એસિડ્સ, ફાઇબર અને મેગ્નેશિયમ જેવા પોષક તત્વો હોય છે જે ડાયાબિટીઝ સામે રક્ષણ આપી શકે છે.
 
શતાવરી - શતાવરી બ્લડ શુગર લેવલને ઓછુ કરવામાં ફાયદાકારક છે. આ કારણે જો તમે શતાવરીનુ સેવન કરો છો તો ડાયાબિટીસથી બચવામાં તમને મદદ મળી શકે છે. 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Pradosh Vrat 2025 list- વર્ષ 2025માં પ્રદોષ ક્યારે આવશે, જાણો આખા વર્ષનું લિસ્ટ

Yearly rashifal Upay 2025- વર્ષ 2025માં તમામ 12 રાશિના લોકોએ કરવા જોઈએ આ ખાસ ઉપાય, આખું વર્ષ શુભ રહેશે.

Health horoscope 2025- વર્ષ 2025માં 12 રાશિઓનું સ્વાસ્થ્ય કેવું રહેશે

Family Life Prediction for 2025: વર્ષ 2025માં 12 રાશિઓની પારિવારિક સ્થિતિ જાણો

Education Prediction 2025- વર્ષ 2025માં વિદ્યાર્થીઓનું શિક્ષણ કેવું રહેશે, જાણો 12 રાશિઓની વાર્ષિક કુંડળી

વધુ જુઓ..

ધર્મ

Nautapa 2025- નૌતપા દરમિયાન આ ખાસ દીવો પ્રગટાવો, 9 દિવસમાં તમારું ભાગ્ય મજબૂત બનશે

Somwar Na Upay: સોમવારે અજમાવો આ સહેલા ઉપાયો, ભગવાન શિવ તમને બધા દુઃખમાંથી આપશે મુક્તિ, ઘરમાં ખુશીઓનો થશે વરસાદ

May Panchak 2025: મે પંચકમાં કાળા તલ સાથે આ 5 વસ્તુઓ અજાયબીઓ કરશે, દરેક અવરોધ દૂર થશે

Friday Remedies - શુક્રવારે રાત્રે ચૂપચાપ કરો આ અચૂક ઉપાય, દેવી લક્ષ્મીના આશીર્વાદથી પૈસાની કમી નહીં રહે

Sankashti Chaturthi: જીવનમાં સુખ, સમૃદ્ધિ અને સુખાકારી માટે સંકષ્ટી ચતુર્થીના દિવસે આ સ્તોત્રનો કરો પાઠ

આગળનો લેખ
Show comments