Webdunia - Bharat's app for daily news and videos

Install App

હેલ્થ ટિપ્સ - નાસ્તો કરતી વખતે ન કરશો આ ભૂલ

Webdunia
શુક્રવાર, 7 જૂન 2019 (00:39 IST)
રાત્રે સૂઈ ગયા પછી જ્યારે પણ લોકો સવારે ઉઠે છે તો તે નાસ્તો કરે છે. સવારે હેલ્ધી નાસ્તો કરવાના અનેક ફાયદા હોય છે. પણ સવારે નાસ્તો કરતા પહેલા એ વાતનુ જરૂર ધ્યાન આપવુ જોઈએ કે જે તમે નાસ્તો કરી રહ્યા છો તે હેલ્દી જ હોય.  અનેક લોકો સવારે નાસ્તામાં કંઈક એવી વસ્તુઓનો ઉપયોગ કરે છે જે તેમના આરોગ્ય માટે સારુ નથી હોતુ. અહી અમે તમને કેટલીક એવી વસ્તુઓ વિશે બતાવી રહ્યા છીએ જેનો ઉપયોગ નાસ્તામાં ન કરવો જોઈએ. 
 
ચા કે કોફીમાં ન ભેળવો આ વસ્તુઓ - અનેક લોકો ચા કે કોફીમાં ફૈટી ક્રીમ મિક્સ કરી લે છે. તેનાથી ચા કે કોફી ખૂબ સ્વાદિષ્ટ થઈ જાય છે. પણ લોકોએ ધ્યાન રાખવુ જોઈએ કે ફૈટી ક્રીમને ન મિક્સ કરો. તેનાથી વજન વધવાનો ખતરો બન્યો રહે છે. 
 
જમવામાં ન મિક્સ કરો વધુ મીઠુ - આમ તો મીઠાનો ઉપયોગ ખાવામાં એટલો જ કરવો જોઈએ જેટલો જરૂરી છે. વધુ મીઠાનો ઉપયોગ તમારા આરોગ્ય માટે હાનિકારક સાબિત થઈ શકે છે.  આ જ રીતે જયારે પણ નાસ્તો બનાવડૅઅવો તો ધ્યાન રાખો કે તેમા મીઠાનુ પ્રમાણ વધુ ન હોય. 
 
સવારે ન ખાશો પિજ્જા અને કેક  - સવાર સવારે એવી વસ્તુઓનો નાસ્તો કરવો જોઈએ જે તમને આખો દિવસ એક્ટિવ બનાવી રાખે. અનેક લોકો સવારે ઉઠતા જ પિજ્જા કે કેકનુ સેવન કરવા માંડે છે. નાસ્તામાં આ બધી વસ્તુઓ ખાવાથી લોકોએ હંમેશા બચવુ જોઈએ. 
 
નાસ્તો કરતી વખતે આ કામ ન કરશો - જ્યારે પણ નાસ્તો કરો તો યાદ રાખો કે તમારુ ધ્યાન ફક્ત નાસ્તામાં જ રહે. નાસ્તા સાથે ટીવી કે ફિલ્મો ન જ ઓવી જોઈએ.  તેનાથી તમારુ ધ્યાન નાસ્તા પર નહી રહે.  આવામાં તમે સારી રીતે નાસ્તો નહી કરી શકો. 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Kargil Vijay Diwas -કારગિલ યુદ્ધ કેવી રીતે શરૂ થયું

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

ધર્મ

પાવાગઢ -મહાકાળીનું મંદિર

Sankashti Chaturthi Upay: સંકષ્ટી ચતુર્થીના દિવસે ભગવાન ગણેશના આ મંત્રોનો કરો જાપ, દરેક અવરોધ થશે દૂર અને ધનથી ભરાય જશે તમારી તિજોરી

પ્રસાદને બદલે ખાઈ લીધી અશુદ્ધ વસ્તુ ? તો જાણો આ પાપમાંથી મુક્તિ કેવી રીતે મળશે? આ રીતે કરો શુદ્ધીકરણ

Hanuman Chalisa Lyrics in Gujarati: હનુમાન ચાલીસાનો કરો પાઠ, બજરંગબલીના તમને મળશે વિશેષ આશીર્વાદ

600 બ્રાહ્મણોની ટીમ, 300 વર્ષથી બદલાઈ નથી લાડુ બનાવવાની રીત, 320 રૂપિયાના ચક્કરમાં તિરુપતિ બાલાજીમાં થયું અનર્થ

આગળનો લેખ
Show comments