Webdunia - Bharat's app for daily news and videos

Install App

શુ તમે પણ ભૂલી જાવ છો સમય પર દવા લેવાનુ, તો આ સ્માર્ટફોન કરશે તમારી મદદ

Webdunia
મંગળવાર, 22 ઑક્ટોબર 2019 (13:12 IST)
સ્વાસ્થ્ય ખરાબ થવા બદલ અનેકવાર સ્માર્ટફોનએ જવાબદાર ઠેરવવામાં આવે છે. પણ દિલના દર્દીઓ પર આ ડિવાઈસનો સકારાત્મક પ્રભાવ પણ પડે છે. શોઘકર્તાઓએ જોયુ છે કે આ એક સાધારણ એપ ચોક્કસ સમય માટે આ રોગીઓને પોતાની દવા લેવામાં મદદ કરવાની એક પ્રભાવી રીત હોઈ શકે છે. જેનાથી સમય પહેલા મોતના સંકટને ઓછી કરી શકાય છે. 
 
એક વાર હાર્ટ એટેક આવ્યા પછી દર્દીઓને ફરીથી તેને રોકવા માટે દવાઓ આપવામાં આવે છે. જો કે હોસ્પિટલમાંથી રજા પછી પ્રથમ 30 દિવસમાં ચારમાંથી એક દર્દી ઓછામાં ઓછી એક દવાને લેવાનુ બંધ કરી દે છે. 
 
જેના લીધે સમસ્યા થાય છે અને ફરીથી હોસ્પિટલમાં દાખલ થવાની શક્યતા અને સમય પહેલા મોતનો ખતરો વધી શકે છે.  વર્તમનામાં તેના પાલનમાં સુધાર માટે કોઈ સર્ળ અને પ્રભાવી રણનીતિ નથી. 
 
બ્યુનસ આર્યર્સમાં આયોજીત 45મી અર્જેંટીના કોંગ્રેસ ઓફ કાર્ડિયોલૉજીમાં કરવામાં આવેલ અભ્યાસથી જાણ થઈ છે કે સ્માર્ટફોન એપ રિમાઈંડરનો ઉપયોગ કરનારા હ્રદય રોગીઓને લેખિત આદેશ પ્રાપ્ત કરનારા રોગીઓની તુલનામાં તેમની દવા લેવાની વધુ શક્યતા હોય છે.  બ્યુનસ આયર્સના કાર્ડિયોવોરકુલર ઈંસ્ટીટ્યુટના લેખક ક્રિસ્ટિયન એમ. ગાર્મેડિયાએ કહ્યુ, 'અમે અનુમાન લગાવ્યુ છે કે એપથી તેનુ પાલન 30 ટકા વધશે પણ પ્રભાવ તેનાથી પણ અનેકગણો વધુ રહ્યો.'
 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Pradosh Vrat 2025 list- વર્ષ 2025માં પ્રદોષ ક્યારે આવશે, જાણો આખા વર્ષનું લિસ્ટ

Yearly rashifal Upay 2025- વર્ષ 2025માં તમામ 12 રાશિના લોકોએ કરવા જોઈએ આ ખાસ ઉપાય, આખું વર્ષ શુભ રહેશે.

Health horoscope 2025- વર્ષ 2025માં 12 રાશિઓનું સ્વાસ્થ્ય કેવું રહેશે

Family Life Prediction for 2025: વર્ષ 2025માં 12 રાશિઓની પારિવારિક સ્થિતિ જાણો

Education Prediction 2025- વર્ષ 2025માં વિદ્યાર્થીઓનું શિક્ષણ કેવું રહેશે, જાણો 12 રાશિઓની વાર્ષિક કુંડળી

વધુ જુઓ..

ધર્મ

Friday Remedies - શુક્રવારે રાત્રે ચૂપચાપ કરો આ અચૂક ઉપાય, દેવી લક્ષ્મીના આશીર્વાદથી પૈસાની કમી નહીં રહે

Sankashti Chaturthi: જીવનમાં સુખ, સમૃદ્ધિ અને સુખાકારી માટે સંકષ્ટી ચતુર્થીના દિવસે આ સ્તોત્રનો કરો પાઠ

Red Cloth On Sunday - રવિવારે લાલ કપડાં પહેરવાથી શું થાય છે

દેવી લક્ષ્મીના આ તહેવારો પર ન બનાવશો રોટલી, દેવી થશે ક્રોધિત અને ઘરમાં છવાઈ જશે ગરીબી

Bada Mangal 2025: જેઠ મહિનામાં આવનારા મંગળવારને કેમ કહેવામાં આવે છે બુઢવા મંગલ ? જાણો તેની સાથે જોડાયેલ પૌરાણિક કથા

આગળનો લેખ
Show comments