Webdunia - Bharat's app for daily news and videos

Install App

કોરોનાના આ મુશ્કેલ સમયમાં બ્લડ શુગર કંટ્રોલ કરવા માટે રોજ પીવો Chamomile Tea

Webdunia
શુક્રવાર, 16 એપ્રિલ 2021 (14:49 IST)
ડાયાબિટીઝના દર્દીઓને ગળી વસ્તુઓની મનાઈ હોય છે. આ માટે ડાયાબિટિક મરીજ ચા પીવાથી બચે છે. જો કે ડોક્ટર્સ ડાયાબિટીઝના દર્દીઓને ગ્રીન ટી પીવાની સલાહ આપે છે. ગ્રીન ટી માં અનેક ઔષધીય ગુણ જોવા મળે છે, જે જાડાપણુ અને ડાયાબિટીઝમાં લાભકારી હોય છે. જો તમે પણ ડાયાબિટીઝના દર્દીઓ છે અને બ્લડ શુગર કંટ્રોલ કરવા માંગે છે, તો Chamomile Tea (કૈમોમાઈલ ચા) નું સેવન કરી શકે છે. અનેક શોધમાં ખુલાસો થઈ ચુક્યો છે કે કૈમોમાઈલ ચા પીવાથી બ્લડ શુગર સ્તર કામ થાય છે. આવો આ વિશે જાણીએ 
 
કૈમોમાઈલ એક વનસ્પતિ છે. આયુર્વેદમાં તેનો દવાની જેમ ઉપયોગ કરવામાં આવે છે. તેના ફુલને સુકાવીને ચા પત્તીના રૂપમાં ઉપયોગ કરવામાં આવે છે. અનેક સ્થાન પર કૈમોમાઈલના તાજા ફુલોનો પણ યુઝ કરવામાં આવે છે. તેમા એંટી-ડાયાબિટીઝના ગુણ જોવા મળે છે, જે શુગર કંટ્રોલ કરવામાં સહાયક હોય છે. આ ઉપરાંત કૈમોમાઈલ ચા માં કૈફીન જોવા મળતુ નથી. આ માટે ડોક્ટર પણ ડાયાબિટીઝના દર્દીઓને કૈમોમાઈલ ચા પીવાની સલાહ આપે છે. 
 
રોજ કૈમોમાઈલ ચા ના સેવનથી શુગર સ્તર ઓછુ થાય છે. આ માટે શોધમાં ડાયાબિટીઝના દર્દીઓને રોજ કૈમોમાઈલ ચા પીવાની સલાહ આપવામાં આવે છે. આ પહેલા પણ અનેક શોધ કરવામાં આવી હતી, પણ આ શોધમાં સંતોષજનક પરિણામ મળ્યુ નહોતુ.  આ શોધમાં એ પણ શોધ લગાવવાની કોશિશ કરી કે શુ કૈમોમાઈલ ચા વજન પણ ઓછુ કરી શકે છે. ? તેમા શોધકર્તાઓને સફળતા મળી. શોધનુ માનીએ તો કૈમોમાઈલ ચા નુ સેવન વધવાથી વજનને કંટ્રોલ કરવામાં આવે છે. 
 
ડિસ્ક્લેમર : સ્ટોરીના ટિપ્સ અને સલાહ સામાન્ય માહિતી માટે છે. તેને કોઈ ડોક્ટર કે મેડિકલ પ્રોફેશનલની સલાહના રૂપમાં નહી લે. બીમારી કે સંક્રમણના લક્ષણોની સ્થિતિમાં ડોક્ટરની સલાહ જરૂર લો. 
 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Pradosh Vrat 2025 list- વર્ષ 2025માં પ્રદોષ ક્યારે આવશે, જાણો આખા વર્ષનું લિસ્ટ

Yearly rashifal Upay 2025- વર્ષ 2025માં તમામ 12 રાશિના લોકોએ કરવા જોઈએ આ ખાસ ઉપાય, આખું વર્ષ શુભ રહેશે.

Health horoscope 2025- વર્ષ 2025માં 12 રાશિઓનું સ્વાસ્થ્ય કેવું રહેશે

Family Life Prediction for 2025: વર્ષ 2025માં 12 રાશિઓની પારિવારિક સ્થિતિ જાણો

Education Prediction 2025- વર્ષ 2025માં વિદ્યાર્થીઓનું શિક્ષણ કેવું રહેશે, જાણો 12 રાશિઓની વાર્ષિક કુંડળી

વધુ જુઓ..

ધર્મ

Mangalwar Upay: હંમેશા કોઈ વાતનો રહે છે ડર, તો મંગળવારે કરો આ કામ, બજરંગબલીના આશીર્વાદથી દરેક સમસ્યા થશે દૂર

Chandra Dosh Na Upay: ધન અને મન સાથે જોડાયેલ પરેશાનીઓને દૂર કરવા માટે કરો આ ઉપાય

Varuthini Ekadashi 2025 Date : વરુથિની એકાદશી ક્યારે છે જાણો વ્રત અને પારણનો યોગ્ય સમય

મૃત્‍યુ પછી બારમાની વિધિ

Vishnu Puran: વિષ્ણુ પુરાણ મુજબ કળયુગની અંતિમ રાત કેવી રહેશે?

આગળનો લેખ
Show comments