Webdunia - Bharat's app for daily news and videos

Install App

કોરોનાના આ મુશ્કેલ સમયમાં બ્લડ શુગર કંટ્રોલ કરવા માટે રોજ પીવો Chamomile Tea

Webdunia
શુક્રવાર, 16 એપ્રિલ 2021 (14:49 IST)
ડાયાબિટીઝના દર્દીઓને ગળી વસ્તુઓની મનાઈ હોય છે. આ માટે ડાયાબિટિક મરીજ ચા પીવાથી બચે છે. જો કે ડોક્ટર્સ ડાયાબિટીઝના દર્દીઓને ગ્રીન ટી પીવાની સલાહ આપે છે. ગ્રીન ટી માં અનેક ઔષધીય ગુણ જોવા મળે છે, જે જાડાપણુ અને ડાયાબિટીઝમાં લાભકારી હોય છે. જો તમે પણ ડાયાબિટીઝના દર્દીઓ છે અને બ્લડ શુગર કંટ્રોલ કરવા માંગે છે, તો Chamomile Tea (કૈમોમાઈલ ચા) નું સેવન કરી શકે છે. અનેક શોધમાં ખુલાસો થઈ ચુક્યો છે કે કૈમોમાઈલ ચા પીવાથી બ્લડ શુગર સ્તર કામ થાય છે. આવો આ વિશે જાણીએ 
 
કૈમોમાઈલ એક વનસ્પતિ છે. આયુર્વેદમાં તેનો દવાની જેમ ઉપયોગ કરવામાં આવે છે. તેના ફુલને સુકાવીને ચા પત્તીના રૂપમાં ઉપયોગ કરવામાં આવે છે. અનેક સ્થાન પર કૈમોમાઈલના તાજા ફુલોનો પણ યુઝ કરવામાં આવે છે. તેમા એંટી-ડાયાબિટીઝના ગુણ જોવા મળે છે, જે શુગર કંટ્રોલ કરવામાં સહાયક હોય છે. આ ઉપરાંત કૈમોમાઈલ ચા માં કૈફીન જોવા મળતુ નથી. આ માટે ડોક્ટર પણ ડાયાબિટીઝના દર્દીઓને કૈમોમાઈલ ચા પીવાની સલાહ આપે છે. 
 
રોજ કૈમોમાઈલ ચા ના સેવનથી શુગર સ્તર ઓછુ થાય છે. આ માટે શોધમાં ડાયાબિટીઝના દર્દીઓને રોજ કૈમોમાઈલ ચા પીવાની સલાહ આપવામાં આવે છે. આ પહેલા પણ અનેક શોધ કરવામાં આવી હતી, પણ આ શોધમાં સંતોષજનક પરિણામ મળ્યુ નહોતુ.  આ શોધમાં એ પણ શોધ લગાવવાની કોશિશ કરી કે શુ કૈમોમાઈલ ચા વજન પણ ઓછુ કરી શકે છે. ? તેમા શોધકર્તાઓને સફળતા મળી. શોધનુ માનીએ તો કૈમોમાઈલ ચા નુ સેવન વધવાથી વજનને કંટ્રોલ કરવામાં આવે છે. 
 
ડિસ્ક્લેમર : સ્ટોરીના ટિપ્સ અને સલાહ સામાન્ય માહિતી માટે છે. તેને કોઈ ડોક્ટર કે મેડિકલ પ્રોફેશનલની સલાહના રૂપમાં નહી લે. બીમારી કે સંક્રમણના લક્ષણોની સ્થિતિમાં ડોક્ટરની સલાહ જરૂર લો. 
 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Kargil Vijay Diwas -કારગિલ યુદ્ધ કેવી રીતે શરૂ થયું

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

ધર્મ

Sankashti Chaturthi Upay: સંકષ્ટી ચતુર્થીના દિવસે ભગવાન ગણેશના આ મંત્રોનો કરો જાપ, દરેક અવરોધ થશે દૂર અને ધનથી ભરાય જશે તમારી તિજોરી

પ્રસાદને બદલે ખાઈ લીધી અશુદ્ધ વસ્તુ ? તો જાણો આ પાપમાંથી મુક્તિ કેવી રીતે મળશે? આ રીતે કરો શુદ્ધીકરણ

Hanuman Chalisa Lyrics in Gujarati: હનુમાન ચાલીસાનો કરો પાઠ, બજરંગબલીના તમને મળશે વિશેષ આશીર્વાદ

600 બ્રાહ્મણોની ટીમ, 300 વર્ષથી બદલાઈ નથી લાડુ બનાવવાની રીત, 320 રૂપિયાના ચક્કરમાં તિરુપતિ બાલાજીમાં થયું અનર્થ

Navratri Wishes & Quotes 2024

આગળનો લેખ
Show comments