Webdunia - Bharat's app for daily news and videos

Install App

હેલ્થની દરેક પ્રોબ્લેમ દૂર કરવી છે તો દૂધ સાથે લો આ 7 વસ્તુ

Webdunia
બુધવાર, 22 જૂન 2022 (18:36 IST)
મોટાભાગના લોકોને દૂધ પીવુ પસંદ હોય છે. તેના ગુણો વિશે સાંભળીને દરેકને તેનુ સેવન કરવુ પડે છે. દૂધમાં ભરપૂર પ્રમાણમાં કેલ્શિયમ, પ્રોટીન, પોટેશિયમ હોય છે. જેનાથી અનેક બીમારીઓ અને પરેશાનીઓ દૂર થાય છે.  જેવી કે હાંડકા મજબૂત થવા, હાર્ટ પ્રોબ્લેમ્બ, અનિદ્રા અન્ય વગેરે.  જો આ સાથે જ ઘરમાં રહેલ કેટલાક મસાલા મિક્સ કરીને પીવામં આવે તો તેની અસર વધુ સારી જોવા મળે છે. 
 
આવો જાણીએ દૂધમાં જુદા જુદા મસાલા નાખીને પીવાના ફાયદા 
 
1. દૂધ અને તજ - તજમાં સિનેમેલ્ડિહાઈડ હોય છે. જે શરદી ખાંસીની પરેશાની દૂર કરે છે. આ સાથે જ દૂધમાં રહેલ ફાઈબર ડાયજેશનની સમસ્યાને દૂર કરે છે 
 
2. દૂધ અને જાયફળ - આ બંને મિક્સ કરીને પીવાથી ટોક્સિન્સ દૂર થવાની સાથે જ સ્કિનમાં નિખાર આવે છે. આ જ રીતે તેમા રહેલા ફૉસ્ફોરસ જે આરોગ્ય  સાથે જોડાયેલ દરેક સમસ્યાને દૂર કરે છે. 
 
3. દૂધ અને હળદર - હળદરમાં અમીનો એસિડ હોય છે. જેનાથી અનિદ્રાની પરેશાની દૂર થાય છે.  સાથે જ આ ડ્રિંકમાં રહેલ કેલ્શિયમથી સાંધાનો દુખાવો દૂર રહે છે.  
 
4. દૂધ અને કાળામરી - કાળામરીમાં રહેલ પેપરીન વજન ઘટાડવામાં સહાયક હોય છે. સાથે જ તેમા રહેલ આયરન લોહીની કમીને પૂરી કરે છે. 
 
5. દૂધ અને કેસર -  કેસરમાં પોટેશિયમ હોય છે. જે હાર્ટ પ્રોબ્લેમને દૂર કરે છે. પ્રેગનેંટ સ્ત્રીઓએ દૂધ સાથે કેસર મિક્સ કરીને પીવુ જોઈએ. 
 
6. દૂધ અને ઈલાયચી - ઈલાયચીમાં પોટેશિયમ હોય છે. જે બીપીને કંટ્રોલમાં રાખવાનુ કામ કરે છે.  તેને દૂધમાં મિક્સ કરીને પીવાથી ડાયજેશન ઠીક રહે છે. 
 
7. દૂધ અને આદુ - આદુ વજન ઓછુ કરવામાં સહાયક છે. તેની તાસીર ગરમ હોય છે જે કફની પરેશાની ઝડપથી દૂર કરી દે છે. 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Pradosh Vrat 2025 list- વર્ષ 2025માં પ્રદોષ ક્યારે આવશે, જાણો આખા વર્ષનું લિસ્ટ

Yearly rashifal Upay 2025- વર્ષ 2025માં તમામ 12 રાશિના લોકોએ કરવા જોઈએ આ ખાસ ઉપાય, આખું વર્ષ શુભ રહેશે.

Health horoscope 2025- વર્ષ 2025માં 12 રાશિઓનું સ્વાસ્થ્ય કેવું રહેશે

Family Life Prediction for 2025: વર્ષ 2025માં 12 રાશિઓની પારિવારિક સ્થિતિ જાણો

Education Prediction 2025- વર્ષ 2025માં વિદ્યાર્થીઓનું શિક્ષણ કેવું રહેશે, જાણો 12 રાશિઓની વાર્ષિક કુંડળી

વધુ જુઓ..

ધર્મ

ભગવાન શિવના જન્મની પૌરાણિક કથા - જાણો ક્યારે, ક્યા અને કેવી રીતે પ્રકટ થયા શિવ

Mahashivratri -12 જ્યોતિર્લિંગ સાથે જોડાયેલ છે 12 ​​રાશિઓ, જાણો કયું જ્યોતિર્લિંગ કઈ રાશિનું છે

પ્રયાગરાજમાં આવેલું વાસુકી નાગ મંદિર

ગુરુવારે ભૂલથી પણ આ ઈલેક્ટ્રોનિક વસ્તુઓ અને ધારદાર વસ્તુઓ ઘરે ન લાવો, પતિ-પત્નીએ બિલકુલ ન કરવું જોઈએ આ કામ!

Puja Ghar - ઘરના મંદિરમાં પૈસા રાખશો તો શું થશે?

આગળનો લેખ
Show comments