Webdunia - Bharat's app for daily news and videos

Install App

જાણો ગરમ દૂધ પીવાના ફાયદા વિશે ..(see video)

Webdunia
મંગળવાર, 25 જુલાઈ 2017 (09:33 IST)
આપણે બધા જાણીએ છે કે દૂધ પીવુ  સ્વાસ્થ્ય માટે ખૂબ લાભકારી છે. દૂધ પીવાથી આપણા  શરીરને તાકત મળે છે. દૂધમાં લગભગ  એ દરેક તત્વ હોય છે જે  શરીર માટે જરૂરી હોય છે. આ વિટામિન, કેલ્શિયમ પ્રોટીન નિયાસિન ફાસ્ફોરસ અને પોટેશિયમના ખજાનો હોય છે. 
 
હંમેશા કેટલાક લોકોને એ સમજાતુ નથી કે  ઠંડુ  દૂધ પીવુ  આરોગ્યપ્રદ હોય છે કે ગરમ. ઘણા લોકોને લાગે છે કે ગરમ  દૂધ પીવુ  એટલું આરોગ્યપ્રદ નથી જેટલું કે ઠંડા દૂધ પીવુ. 
 
ઘણા લોકોને ખબર નથી  કે ગરમ દૂધમાં કેટલા લાભ છિપાયેલ છે. જો રાત્રે થાક હોવા છ્તાંય ઉંઘ નથી આવતી  કે કબજિયાતથી પરેશાન છો તો ગરમા ગરમ દૂધ તમારી સહાયતા કરી શકે છે. 
આગળ જાણો છો ગરમ દૂધ પીવાના ફાયદા 
webdunia gujarati ના બધા Video જોવા માટે  webdunia gujarati youtube પર કિલ્ક કરો અને Subscribe કરો . subscibe કરવા માટે લિંક પર જઈને subscibeનો લાલ બટન દબાવો )
 
હાડકાઓમાં કેલ્શિયમની પૂર્તિ 
દરરોજ ગરમ દૂધ પીવાથી આપણા દાંત અને હાડકાઓ મજબૂત બને છે. અને હાડકાઓમાં કેલ્શિયમની પૂર્તિ થાય છે. 
પ્રોટીનના ખજાનો 
દિવસની શરૂઆતમાં એક ગ્લાસ ગરમ  દૂધ પીવાથી શરીર દિવસભર ઉર્જાવાન રહે છે અને  સાથે સાથે  માંસપેશિઓના વિકાસ માટે પણ ખૂબ જરૂરી છે. 
કબજિયાતની  સમસ્યા
દૂધ પાચન માટે ખૂબ ફાયદાકારી છે જેને કબજિયાતની સમસ્યા છે એ દૂધને દવાની જેમ અજમાવી શકે છે. 
થાક દૂર કરે છે. 
જો તમને કામ કરતા સમયે બહુ જલ્દી થાકી જાઓ છો તો તમને ગર્મ દૂધ પીવો શરૂ કરી દો. આ ખાસ કરીને બાળકોને દરરોજ દૂધ પીવાના માટે આપવું જોઈએ. 
ગળા માટે લાભકારી
જો તમને ગળામાં તકલીફ છે તો દૂધન કપમાં ચપટી કાળી મરી પણ મિક્સ કરી શકો છો. દૂધના સેવન કરવાથી ગળા પણ સારું રહે છે. 
તનાવ દૂર કરે
જો તમને કોઈ વાતની તનાવ છે તો તમે ગર્મ દૂધ પીવો. દૂધ પીવાથી દિવસહર તનાવ ઓછું થઈ જાય છે. અને તમે રાહત અનુભવશો. 
સારી ઉંઘ આવે છે. 
રાત્રે સૂતા સમયે હળવા ગર્મ દૂધ પીવાથી ઉંઘ સારી અને ભરપૂર આવે છે. 

જરૂર વાંચો

Kargil Vijay Diwas -કારગિલ યુદ્ધ કેવી રીતે શરૂ થયું

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

ધર્મ

Anant Chaturdashi 2024: આજે અનંત ચતુર્દશીની આ વિધિથી કરો પૂજા, ભગવાન વિષ્ણુની કૃપા તમારા ઘર અને પરિવાર પર બની રહેશે

Eid-e-Milad-un-nabi: ઈદ એ મિલાદનુ પર્વ કેમ ઉજવાય છે, જાણો તેનો ઈતિહાસ અને રિવાજ

Ganesjh Visarjan- કેવી રીતે કરશો ગણેશજીનુ વિસર્જન

Parivartini Ekadashi 2024 Upay : પરિવર્તિની એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુ ફેરવશે પડખુ, કરો આ ચમત્કારી ઉપાય, તમને દરેક કાર્યમાં મળશે સફળતા

પરિવર્તિની એકાદશી (પદ્મા એકાદશી) વ્રતકથા - આજે આ વસ્તુ દાન કરવાથી ઈશ્વર જલ્દી પ્રસન્ન થાય છે

આગળનો લેખ
Show comments