Webdunia - Bharat's app for daily news and videos

Install App

ચોખાનું પાણી ત્વચાથી લઈને કૈસર સુધી લાભકારી છે ... જાણો કેવી રીતે

Webdunia
મંગળવાર, 18 જુલાઈ 2017 (20:10 IST)
ચોખા ખાવા દરેકને પસંદ હોય છે. ગરમા ગરમ ચોખાને જોઈને દરેકના મોઢામાં પાણી આવી જાય છે. 
 
ક્યારેક તમે વિચાર્યુ છે કે બાફેલા ચોખાનુ પાણી આરોગ્ય માટે કેટલુ લાભકારી હોય છે. 
 
ચોખાના પાણીને તો આપણે ફેંકી દઈએ છીઈ પણ તેના અનેક ચમત્કારી લાભ છે. ચોખાના પાણી વિશે ખૂબ ઓછા લોકો જાણે છે. 
 
આવો જાણીએ ચોખાના પાણીથી શુ ફાયદા થાય છે 
 
1. પેટ માટે - ઘણા લોકોને મોટાભાગે પેટની સમસ્યા રહે છે.  ચોખાના માંડથી જમવાનુ પચાવવામાં સહેલાઈથી રહે છે અને ડાયેરિયા તેમજ કબજિયાતથી તરત રાહત મળે છે. 
 
2. ગ્લો સ્કિન - ત્વચાની ચમક વધારવા માટે ચોખાનુ પાણી ખૂબ લાભકારી હોય છે.  કૉટનને ચોખાના પાણીમાં ડુબાડીને તેને ચેહરા પર લગાવીને ચમકીલી ત્વચા મેળવી શકાય છે. 
 
 
3. કેંસરથી બચાવ - ચોખાનું પાણી કેંસરથી સુરક્ષા અપાવે છે.  વૈજ્ઞાનિકોનું માનવુ છે કે ચોખામાં ટ્યુમરને દબાવનારા તત્વ જોવા મળ્ય છે અને કદાચ આ આંતરાડાના કેંસરથી બચાવનુ એક કારણ છે. ଒
 
4. વાળ માટે લાભકારી - વાળ માટે ચોખાનુ પાણી ખૂબ લાભકારી હોય છે.  ચોખાના પાણીથી વાળને ધોવાથી વાળ ઘટ્ટ થવાની સાથે સાથે વાળમાં ચમક પણ કાયમ રહે છે. 
 
 
5. મગજ તેજ - ચોખાના પાણીથી મગજ તેજ અને શરીર શક્તિશાળી બને છે. આ ઉપરાંત ચોખાનું પાણી અલ્જામઈર રોગને રોકવામાં મદદ કરે છે. 

જરૂર વાંચો

Kargil Vijay Diwas -કારગિલ યુદ્ધ કેવી રીતે શરૂ થયું

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

ધર્મ

Sankashti Chaturthi Upay: સંકષ્ટી ચતુર્થીના દિવસે ભગવાન ગણેશના આ મંત્રોનો કરો જાપ, દરેક અવરોધ થશે દૂર અને ધનથી ભરાય જશે તમારી તિજોરી

પ્રસાદને બદલે ખાઈ લીધી અશુદ્ધ વસ્તુ ? તો જાણો આ પાપમાંથી મુક્તિ કેવી રીતે મળશે? આ રીતે કરો શુદ્ધીકરણ

Hanuman Chalisa Lyrics in Gujarati: હનુમાન ચાલીસાનો કરો પાઠ, બજરંગબલીના તમને મળશે વિશેષ આશીર્વાદ

600 બ્રાહ્મણોની ટીમ, 300 વર્ષથી બદલાઈ નથી લાડુ બનાવવાની રીત, 320 રૂપિયાના ચક્કરમાં તિરુપતિ બાલાજીમાં થયું અનર્થ

Navratri Wishes & Quotes 2024

આગળનો લેખ
Show comments