Webdunia - Bharat's app for daily news and videos

Install App

અગરબતી પ્રગટાવવાથી થાય છે આ સ્વાસ્થય 5 લાભ

Webdunia
શનિવાર, 30 માર્ચ 2019 (15:26 IST)
અગરબતી પ્રગટાવવાથી દરેક કોઈ શુભ ગણે છે. તેનાથી વાતાવરણ ખુશ્બુદાર બને છે સાથે જ તેનાથી અમારી ધાર્મિકતા પણ સંકળાયેલી રહે છે . સવારના સમયે વધારેપણું લોકો દરેક ઘરમાં તેનો પ્રયોગ સારું ગણાય છે. તેને ઘરમાં સળગાવવાથી ઘના ફાયદા મળે છે. 
સ્ટ્રેસ દૂર કરે છે
અગરબત્તી અમારા મગજ પર સ્વાસ્થયપ્રદ અને આરામદેહ પ્રભાવ નાખે છે. અગરબતીની સુગંધ અમારા મગજને રિલેક્સ કરે છે અને અમે તનાવ મુક્ત થઈ જાય છે. અગરવત્તીથી અમને પૉજિટિવ એનર્જી મળે છે. 
 
શક્તિ આપે
અગરબતી અમાર મન પએ એક ખાસ પ્રભાવ મૂકે છે. અને અમને શક્તિ પ્રદાન કરી અમાએઆ નવા કાર્ય કરવા માટે જાગરૂક બનાવે છે. 
 
અગરબત્તી પ્રગટાવવાનો વૈજ્ઞાનિક કારણ 
અગરબત્તી પ્રગટાવવાથી તેમનો ધુમાડાથી બેક્ટીરિયા મરી જાય છે અને રોગને ફેલવાની શકયતા ઓછી થઈ જાય છે. 
 
વાતાવરણ શુદ્ધ કરે છે
 અમે પૂજા પાઠ કરતા સમયે અગરબતીના ધુમાડો આખા ઘરના ખૂણા-ખૂણા ફેલાવે છે જેનાથી અમારા ઘરના દરેક ખૂણા પવિત્ર થઈ જાય છે . જેનાથી ઘરમાં એક સકારાત્મ્કા ઉર્જા આવે છે. આ વાતાવરણને શુદ્ધ કરીને આટલું સુંગધિત બનાવી નાખે છે કે કોઈને કોઈ કામ કરવાના મન ન હોય તો તેની સુગંધ તેમનો મન બદલી નાખે છે. 
 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Pradosh Vrat 2025 list- વર્ષ 2025માં પ્રદોષ ક્યારે આવશે, જાણો આખા વર્ષનું લિસ્ટ

Yearly rashifal Upay 2025- વર્ષ 2025માં તમામ 12 રાશિના લોકોએ કરવા જોઈએ આ ખાસ ઉપાય, આખું વર્ષ શુભ રહેશે.

Health horoscope 2025- વર્ષ 2025માં 12 રાશિઓનું સ્વાસ્થ્ય કેવું રહેશે

Family Life Prediction for 2025: વર્ષ 2025માં 12 રાશિઓની પારિવારિક સ્થિતિ જાણો

Education Prediction 2025- વર્ષ 2025માં વિદ્યાર્થીઓનું શિક્ષણ કેવું રહેશે, જાણો 12 રાશિઓની વાર્ષિક કુંડળી

વધુ જુઓ..

ધર્મ

Somwar Na Upay: સોમવારે અજમાવો આ સહેલા ઉપાયો, ભગવાન શિવ તમને બધા દુઃખમાંથી આપશે મુક્તિ, ઘરમાં ખુશીઓનો થશે વરસાદ

May Panchak 2025: મે પંચકમાં કાળા તલ સાથે આ 5 વસ્તુઓ અજાયબીઓ કરશે, દરેક અવરોધ દૂર થશે

Friday Remedies - શુક્રવારે રાત્રે ચૂપચાપ કરો આ અચૂક ઉપાય, દેવી લક્ષ્મીના આશીર્વાદથી પૈસાની કમી નહીં રહે

Sankashti Chaturthi: જીવનમાં સુખ, સમૃદ્ધિ અને સુખાકારી માટે સંકષ્ટી ચતુર્થીના દિવસે આ સ્તોત્રનો કરો પાઠ

Red Cloth On Sunday - રવિવારે લાલ કપડાં પહેરવાથી શું થાય છે

આગળનો લેખ
Show comments