Webdunia - Bharat's app for daily news and videos

Install App

ભૂલવાની બીમારી છે તો કરો આ સૌથી સસ્તું ઉપાય

Webdunia
મંગળવાર, 22 જાન્યુઆરી 2019 (11:58 IST)
વૉશીંગટન- જો તમે હમેશા વસ્તુઓ રાખીને ભૂલી જાઓ છો કે કોઈ વાત યાદ નહી રહે તો હોઈ શકે છે કે તમારામાં ભૂલવાની બીમારીના લક્ષણ જોવા લાગે પણ નિયમિત વ્યાયાઅ કરીને કે ઘરના દરરોજના કામ કરીને સ્મરણ શક્તિ જાણવી રાખી શકાય છે. 
 
એક શોધ પ્રમાણે વધારે ઉમ્રમાં જે વ્યસ્કમાં અલ્જાઈમરમા લક્ષણ જોવાવા શરૂ થઈ જાય છે જો તે રોજ વ્યાયામ કે ઘરના દૈનિક કામ કરશે તો તેનાથી યાદશકરિને જાણવી રાખી શકાય છે. 
 
શોધમાં ખબર પડીકે સ્વાસ્થયને સુધારવા મગજ પર રક્ષાત્મક અસર પેદા કરવા માટે વ્યાયામ સૌથી સસ્તું ઉપાય છે.  
 
અમેરિકામાં રશ વિશ્વવિદ્યાલયના એરોન એસ બુચમેનએ કહ્યું કે અમે શોધમાં ભાગ લેવાની તેની મૌતથી ઔસતન 2 વર્ષ પહેલાની શારીરિક ગતિવિધિનું આકલન કર્યું અને પછી દાન આપેલ તેના મસ્તિષ્કના ઉતકોનો અભ્યાસ કર્યું. અમને જોયું કે સક્રિય જીવનશૈલીથી મગજ પર રક્ષાત્મક અસર પડી શકે છે. 
 
શોધકર્તાએ મેળ્વ્યુ કે જ્યારે મગજમાં અલ્જાઈમર રોગના લક્ષય હોય છે તો શરીરને સક્રિય રાખવાથી સ્મરણ શકતિ બનાવી રાખવા માટે સંજ્ઞાત્મક રક્ષા મળી શકે છે. 
 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Pradosh Vrat 2025 list- વર્ષ 2025માં પ્રદોષ ક્યારે આવશે, જાણો આખા વર્ષનું લિસ્ટ

Yearly rashifal Upay 2025- વર્ષ 2025માં તમામ 12 રાશિના લોકોએ કરવા જોઈએ આ ખાસ ઉપાય, આખું વર્ષ શુભ રહેશે.

Health horoscope 2025- વર્ષ 2025માં 12 રાશિઓનું સ્વાસ્થ્ય કેવું રહેશે

Family Life Prediction for 2025: વર્ષ 2025માં 12 રાશિઓની પારિવારિક સ્થિતિ જાણો

Education Prediction 2025- વર્ષ 2025માં વિદ્યાર્થીઓનું શિક્ષણ કેવું રહેશે, જાણો 12 રાશિઓની વાર્ષિક કુંડળી

વધુ જુઓ..

ધર્મ

Somwar Na Upay: સોમવારે અજમાવો આ સહેલા ઉપાયો, ભગવાન શિવ તમને બધા દુઃખમાંથી આપશે મુક્તિ, ઘરમાં ખુશીઓનો થશે વરસાદ

May Panchak 2025: મે પંચકમાં કાળા તલ સાથે આ 5 વસ્તુઓ અજાયબીઓ કરશે, દરેક અવરોધ દૂર થશે

Friday Remedies - શુક્રવારે રાત્રે ચૂપચાપ કરો આ અચૂક ઉપાય, દેવી લક્ષ્મીના આશીર્વાદથી પૈસાની કમી નહીં રહે

Sankashti Chaturthi: જીવનમાં સુખ, સમૃદ્ધિ અને સુખાકારી માટે સંકષ્ટી ચતુર્થીના દિવસે આ સ્તોત્રનો કરો પાઠ

Red Cloth On Sunday - રવિવારે લાલ કપડાં પહેરવાથી શું થાય છે

આગળનો લેખ
Show comments