Webdunia - Bharat's app for daily news and videos

Install App

ભૂલવાની બીમારી છે તો કરો આ સૌથી સસ્તું ઉપાય

Webdunia
મંગળવાર, 22 જાન્યુઆરી 2019 (11:58 IST)
વૉશીંગટન- જો તમે હમેશા વસ્તુઓ રાખીને ભૂલી જાઓ છો કે કોઈ વાત યાદ નહી રહે તો હોઈ શકે છે કે તમારામાં ભૂલવાની બીમારીના લક્ષણ જોવા લાગે પણ નિયમિત વ્યાયાઅ કરીને કે ઘરના દરરોજના કામ કરીને સ્મરણ શક્તિ જાણવી રાખી શકાય છે. 
 
એક શોધ પ્રમાણે વધારે ઉમ્રમાં જે વ્યસ્કમાં અલ્જાઈમરમા લક્ષણ જોવાવા શરૂ થઈ જાય છે જો તે રોજ વ્યાયામ કે ઘરના દૈનિક કામ કરશે તો તેનાથી યાદશકરિને જાણવી રાખી શકાય છે. 
 
શોધમાં ખબર પડીકે સ્વાસ્થયને સુધારવા મગજ પર રક્ષાત્મક અસર પેદા કરવા માટે વ્યાયામ સૌથી સસ્તું ઉપાય છે.  
 
અમેરિકામાં રશ વિશ્વવિદ્યાલયના એરોન એસ બુચમેનએ કહ્યું કે અમે શોધમાં ભાગ લેવાની તેની મૌતથી ઔસતન 2 વર્ષ પહેલાની શારીરિક ગતિવિધિનું આકલન કર્યું અને પછી દાન આપેલ તેના મસ્તિષ્કના ઉતકોનો અભ્યાસ કર્યું. અમને જોયું કે સક્રિય જીવનશૈલીથી મગજ પર રક્ષાત્મક અસર પડી શકે છે. 
 
શોધકર્તાએ મેળ્વ્યુ કે જ્યારે મગજમાં અલ્જાઈમર રોગના લક્ષય હોય છે તો શરીરને સક્રિય રાખવાથી સ્મરણ શકતિ બનાવી રાખવા માટે સંજ્ઞાત્મક રક્ષા મળી શકે છે. 
 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Kargil Vijay Diwas -કારગિલ યુદ્ધ કેવી રીતે શરૂ થયું

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

ધર્મ

Anant Chaturdashi 2024: આજે અનંત ચતુર્દશીની આ વિધિથી કરો પૂજા, ભગવાન વિષ્ણુની કૃપા તમારા ઘર અને પરિવાર પર બની રહેશે

Eid-e-Milad-un-nabi: ઈદ એ મિલાદનુ પર્વ કેમ ઉજવાય છે, જાણો તેનો ઈતિહાસ અને રિવાજ

Ganesjh Visarjan- કેવી રીતે કરશો ગણેશજીનુ વિસર્જન

Parivartini Ekadashi 2024 Upay : પરિવર્તિની એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુ ફેરવશે પડખુ, કરો આ ચમત્કારી ઉપાય, તમને દરેક કાર્યમાં મળશે સફળતા

પરિવર્તિની એકાદશી (પદ્મા એકાદશી) વ્રતકથા - આજે આ વસ્તુ દાન કરવાથી ઈશ્વર જલ્દી પ્રસન્ન થાય છે

આગળનો લેખ
Show comments