Webdunia - Bharat's app for daily news and videos

Install App

કાનની તકલીફમાં લસણ છે કારગર , જાણો આ 5 ઉપાય

Webdunia
રવિવાર, 8 જુલાઈ 2018 (09:02 IST)
કાનમાં વેક્સ જમવું ,શરદીના કારણે દુખાવા થવું કે પછી કોઈ પ્રકારની એકર્જી થઈ જવું કે ઈંફ્કશન થવું આ એક સામાન્ય સમસ્યા છે , જે ઘણા લોકો સાથે હોય છે , પણ સમય પર સારવાર ન થતા આ સમસ્યા વધી જાય છે. આથી નિપટવા માટે લસણ એક સરસ ઉપાય છે. જાણૉ લસણના આ 5 ઉપાય જે તમને .....કાનની તકલીફથી અપાવશે છુટકારો .... 
1. લસનની કળીને લઈને વાટી લો કે હવે આ મિશ્રણને કે કપડામાં લપેટીને કાન પર રાખો. આશરે અડધા કલાક આ કપડાને કાન પર રાખી દો. પછી હતાવી લો. થોડા સમય પછી તમને લાગશે કે તમારા કાનનું દુખાવો ગાયબ થઈ ગયું છે. 
 
2. લસણની કળીઓને કોઈ કઠોર વસ્તુથી દબાવીને મસલી લો અને એમનું રસ કાઢી કાનમાં નાખો. તેનાથી ન માત્ર કાનનું દુખાવો ઠીક થશે પણ ઈંફેકશન પણ જશે. 
 
3. સરસવના તેલ માં લસણની કેટલીક કળી નાખી ગર્મ કરો. જ્યારે આ તેલ હૂંફાણૂ થઈ જાય તો એમની એક-બે ટીંપા કાનમાં નાખો અને રૂ લગાવી દો. ધ્યાન રાખો કે તેલ વધારે ગરમ ન હોય. નહી તો આ તમારા કામના પરદાને નુકશાન પહોંચાડી શકે છે. 
 
4. લસણ લઈને એને મીઠાવાળા પાણીમાં ઉકાળી લો. હવે એને તાપથી ઉતારીને સમુદ્રી મીઠું નાખી વાટી લો કે મસલી લો હવે આ મિશ્રનને કપડામાં લપેટીને કાનના ભાગ પર રાખો જ્યાં દર્દ કે ઈંફેકશન થઈ રહ્યું છે. 
 
5. લસણને બાફીને મીઠા સાથે વાટી લો અને પછી એ લેપને કાન કે કાનના પાછળના ભાગમાં લગાડો. આથી તમને દુખાવાથી રાહત મળશે. 
 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Kargil Vijay Diwas -કારગિલ યુદ્ધ કેવી રીતે શરૂ થયું

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

ધર્મ

Pitru paksh 2024 - પિતૃ પક્ષ દરમિયાન આવનારા આ 5 સપના છે ખૂબ જ શુભ, પૂર્વજોના આશીર્વાદ અને જીવનમાં આવનારી સુખ સમૃદ્ધિનો આપે છે સંકેત

Vishwakarma Puja - ભગવાન વિશ્વકર્માની પૂજા કેવી રીતે કરવી? મંત્ર અને સામગ્રીની સૂચિ શીખો

Anant Chaturdashi 2024: આજે અનંત ચતુર્દશીની આ વિધિથી કરો પૂજા, ભગવાન વિષ્ણુની કૃપા તમારા ઘર અને પરિવાર પર બની રહેશે

Eid-e-Milad-un-nabi: ઈદ એ મિલાદનુ પર્વ કેમ ઉજવાય છે, જાણો તેનો ઈતિહાસ અને રિવાજ

Ganesjh Visarjan- કેવી રીતે કરશો ગણેશજીનુ વિસર્જન

આગળનો લેખ
Show comments