Webdunia - Bharat's app for daily news and videos

Install App

હળદરનું પાણી રોજ પીવો, વજન નિયંત્રણમાં રહેશે, સાંધાના દુખાવામાં રાહત મળશે

Webdunia
ગુરુવાર, 9 ફેબ્રુઆરી 2023 (18:16 IST)
1. શરીરના સોજા ઘટાડે 
શરીરમાં કેટ્લા પણ સોજા કેમ ન હોય , એને પીવાથી એ પણ ઓછું થઈ જાય છે. એમાં કરક્યૂમિન નામનો એક રસાયન હોય છે જે દવાના રૂપમાં કામ કરે છે. 
 
 
2. મગજની કરે સુરક્ષા
ભૂલવાના રોગ જેમ ડિંમેશિયા અને અલ્જાઈમર ને પણ એને નિયમિત સેવનથી ઓછું કરી શકાય છે. હળદર મગજ માટે સારી હોય છે. 
 
3. એંટી કેંસરના ગુણોથી ભરેલું 
કરક્યૂમિન હોવાના કારણે તાકતવર એંટીઓક્સીડેંટ હોય છે. આ કેંસર થતી કોશિકાઓથી લડે છે. 
 
4. પેટ ઠીક રાખે 
રિસર્ચ મુજબ હળદર રોજ ખાવાથી પિત્ત વધારે બને છે જેથી ભોજન આરામથી પાચન થઈ જાય છે. 
 
5. દિલની સુરક્ષા કરે 
હળદરવાળું  પાણી પીવાથી લોહી જમાતું નહી અને લોહીને ધમનિઓમાં જમાવ પણ દૂર થાય છે. 
 
6. અર્થરાઈટિસના લક્ષણોને મટાવે 
કરક્યૂમિનના કારણે આ સાંધાના દુખાવા અને સોજાને દૂર કરવામાં દવાઓથી વધારે સારું કામ કરે છે. 
 
7. ઉમ્ર ઘટાડે 
હળદરના પાણી નિયમિત પીવાથી ફ્રી રેડિકલ્સથી લડ અવામાં સહાયતા મળે છે જેથી શરીર પર ઉમ્રના અસર ધીમે પડે છે. 
 
8. ટાઈપ 2 ડાયબિટીજના ખતરો ટાળે 
બાયોકેમિસ્ટ્રી અને બાયોફિજિકલ રિસર્ચની સ્ટડી મુજબ હળદરના નિયમિત સેવનથી ગ્લૂકોજના લેવલ ઓછું થઈ શકે છે અને ટાઈપ 2 2 ડાયબિટીજના ખતરો ટળી શકે છે. 
 
9. લીવરને બચાવે 
 હળદરના પાણી જિગરની રક્ષા ટાક્સિક વસ્તુઓથી કરે છે. અને ખરાબ થઈ લીવરને સેલ્સને ફરીથી ઠીક કરવામાં મદદ કરે છે. આ પિત્તશયને કામને ઠીક કરવામાં મદદ કરે છે. 
 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Pradosh Vrat 2025 list- વર્ષ 2025માં પ્રદોષ ક્યારે આવશે, જાણો આખા વર્ષનું લિસ્ટ

Yearly rashifal Upay 2025- વર્ષ 2025માં તમામ 12 રાશિના લોકોએ કરવા જોઈએ આ ખાસ ઉપાય, આખું વર્ષ શુભ રહેશે.

Health horoscope 2025- વર્ષ 2025માં 12 રાશિઓનું સ્વાસ્થ્ય કેવું રહેશે

Family Life Prediction for 2025: વર્ષ 2025માં 12 રાશિઓની પારિવારિક સ્થિતિ જાણો

Education Prediction 2025- વર્ષ 2025માં વિદ્યાર્થીઓનું શિક્ષણ કેવું રહેશે, જાણો 12 રાશિઓની વાર્ષિક કુંડળી

વધુ જુઓ..

ધર્મ

Ardra Nakshatra Upay: શુક્રવારે આર્દ્રા નક્ષત્ર સાથે આ ખાસ ઉપાયો કરો, સુખ અને સૌભાગ્ય મળશે

Akshaya Tritiya Upay: અક્ષય તૃતીયાના દિવસે જરૂર કરી લો આ સહેલા ઉપાય, ધન ધાન્ય અને આરોગ્યની થશે પ્રાપ્તિ

Akshaya Tritiya 2025: અક્ષય તૃતીયા પર ખરીદી કરવાને બદલે આ વસ્તુઓનું કરો દાન, પૂર્વજોના આશીર્વાદ વરસશે

Akshaya Tritiya 2025: 24 વર્ષ પછી અક્ષય તૃતીયા પર બની રહ્યો છે શુભ યોગ, આ 5 રાશિને થશે લાભ

Akshaya tritiya 2025- અક્ષય તૃતીયા પર બની રહ્યા છે 3 શુભ યોગ, કરો આ 5 ઉપાય, થશે ધનની વર્ષા

આગળનો લેખ
Show comments