Webdunia - Bharat's app for daily news and videos

Install App

ચા પીતા સમયે આ 4 વાતોંને કાળજી જરૂર લેવી? જાણો 4 વાતોં

Webdunia
સોમવાર, 22 એપ્રિલ 2019 (07:36 IST)
તમારી સવારની શરૂઆત ગર્માગરમ ચાયના કપની સાથે હોય છે. આ સિવાય પણ તમે ચા પીવું પસંદ કરતા થશો. ચાના શૌકીન થવું ઠીક છે પણ શું તમે જાણૉ છો ચા પીવાનો સહી તરીકો ? તમારામાંથી ઘણા લોકો ચા પીતા સમયે આ 4 ભૂલો કરો છો,પણ તમે જરૂર જાણો ચા પીવાનું સહી તરીકો. 

 
1. ચાનું વધારે સેવન હાનિકારક છે. ચા અલ્કોહલની રીતે છે ,  જે તમારી માંસપેશીઓને સક્રિય જરૂર રાખે છે પણ તેનું વધારે સેવન ખૂબ હાનિકારક છે. તેમનો સીમિત સેવન કરવું. 
 
2. ખાલીપેટ ચા પીવું હમેશા હાનિકારક જ હોય છે. આ એસિડીટી વધારવાની સાથે જ ફ્રી રેડિક્લસ અને કેંસર જેવા ગંભીર રોગો માટે જવાબદાર થઈ શકે છે અને જલ્દી વૃદ્ધાવસ્થા આવી શકે છે. આથી સવારે ઉઠતા જ ચાની જગ્યા પાની પીવું અને તેના અડધા કલાક પછી જ ચા લેવી. 
 
3. ચા બનાવતા સમયે તેને સારી રીતે ઉકાળવું તો જરૂરી છે પણ વધારે ઉકાળવી નહી. ચાને વધારે ઉકાળવાથી કે કડક કરીને પીવું સૌથી મોટી ભૂલ છે આ તરીકો એસિડીટીનો કારણ બને છે. તેના માટે પાણીને સારી રીતે ઉકાળો તાપથી ઉતારતા પહેલા જ તેમાં ચા-પત્તી નાખવી. 
 
4. ચામાં કેટલીક ઔષધી જેમ કે તુલસી વગેરેનો પ્રયોગ પણ કરવી એક ભૂલ થઈ શકે છે. કારણકે ચામાં રહેલ કેફીન આ ઔષધીના ગુણઓને અવશોષણમાં બાધક હોય છે. 
 
5. કેટલાક લોકોની ટેવ હોય છે. ભોજ પછી ચા પીવાની પણ આ તરીકો તો બહુ જ ખોટું છે આવું કરવાથી ભોજન કરવાથી તમારા શરીરને મળતા પોષક તત્વ અવશોષિત નહી થઈ શકતા.  
 
webdunia gujarati ના  સરસ નવા Video જોવા માટે webdunia gujarati youtube પર કિલ્ક કરો અને Subscribe કરો .subscribe કરવા માટે લિંક પર જઈને subscribeનો લાલ બટન દબાવો અને  આભાર 
IFrame

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Kargil Vijay Diwas -કારગિલ યુદ્ધ કેવી રીતે શરૂ થયું

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

ધર્મ

Sankashti Chaturthi Upay: સંકષ્ટી ચતુર્થીના દિવસે ભગવાન ગણેશના આ મંત્રોનો કરો જાપ, દરેક અવરોધ થશે દૂર અને ધનથી ભરાય જશે તમારી તિજોરી

પ્રસાદને બદલે ખાઈ લીધી અશુદ્ધ વસ્તુ ? તો જાણો આ પાપમાંથી મુક્તિ કેવી રીતે મળશે? આ રીતે કરો શુદ્ધીકરણ

Hanuman Chalisa Lyrics in Gujarati: હનુમાન ચાલીસાનો કરો પાઠ, બજરંગબલીના તમને મળશે વિશેષ આશીર્વાદ

600 બ્રાહ્મણોની ટીમ, 300 વર્ષથી બદલાઈ નથી લાડુ બનાવવાની રીત, 320 રૂપિયાના ચક્કરમાં તિરુપતિ બાલાજીમાં થયું અનર્થ

Navratri Wishes & Quotes 2024

આગળનો લેખ
Show comments