Webdunia - Bharat's app for daily news and videos

Install App

Gujarati Health tips- ઉભા થઈને ખાવાના 5 મોટા નુકશાન

Webdunia
શુક્રવાર, 30 જુલાઈ 2021 (09:19 IST)
સમયની સાથે-સાથે ફેશન કે સમયની કમીના કારણે ઉભા થઈને ખાવુ અમારા લાઈફસ્ટાઈમમાં શામેલ થઈ ગયુ છે. કલ્ચર તો ઠીક છે પણ જો આ તમારી ટેવમાં શામેલ થઈ ગયુ છે તો તમે તેના નુકશાન પણ 
ખબર હોવી જોઈએ. 
 
જાણો ઉભા થઈને ખાવાના 5 નુકશાન 
1. ઉભા થઈન ખાવુ, સૌથી પહેલા તો તમને રાહત નહી આપે. જેનાથી તમે ખાઓ છો તો પણ આ અંદાજો નહી લગાવી શકો છો કે તમને ભૂખથી વધારે ખાદ્યુ છે કે ઓછુ. તે સિવાય બેસીને ખાવાના જેટલુ આનંદ 
 
અને સંતોષ પણ નહી મળે. 
 
2. ઉભા થઈને ખાવાનો બીજુ નુકશાન યોગ્ય પાચન ન થવું. જી હા તેનાથી તમારું પાચન તંત્ર યોગ્ય રીતે કામ નહી કરી શકે અને તમારી પાચન શક્તિ પણ નબળી હોય છે. 
 
3. જેમ કે ઉપર જણાવ્યુ કે પાચન નહી હોય આવી સ્થિતિમાં અપચની સાથે કબ્જિયાતની સમસ્યા થઈ શકે છે. 
 
4. તમારી એકાગ્રતામાં કમીનો એક મોટુ કારણ હોઈ શકે છે કે ઉભા થઈને ખાવું. જી હા આ ટેવ તમારા ફોક્સને નબળુ કરી એકાગ્રતામાં કમી લાવે છે અને તેનો અસર તમારા માનસિક સ્વાસ્થય પર પણ પડે છે. 
 
5. ઉભા થઈને ખાવું, આંતરડા માટે પણ નુકશાનદાયક છે. દરરોજની આ ટેવ આંટરડાના સંકોચવાના કારણ બની શકે છે. જેનાથી આરોગ્યની બીજી પણ સમસ્યાઓ થઈ શકે છે. 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Kargil Vijay Diwas -કારગિલ યુદ્ધ કેવી રીતે શરૂ થયું

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

ધર્મ

Hanuman Chalisa Lyrics in Gujarati: હનુમાન ચાલીસાનો કરો પાઠ, બજરંગબલીના તમને મળશે વિશેષ આશીર્વાદ

600 બ્રાહ્મણોની ટીમ, 300 વર્ષથી બદલાઈ નથી લાડુ બનાવવાની રીત, 320 રૂપિયાના ચક્કરમાં તિરુપતિ બાલાજીમાં થયું અનર્થ

Navratri Wishes & Quotes 2024

Garba look in Saree: આ 5 રીતે સાડીથી ગરબા લુક કરો તૈયાર

શ્રાદ્ધ કેટલી પેઢી સુધી કરવામાં આવે છે? તર્પણમાં તલ શા માટે વપરાય છે? જાણો શ્રાદ્ધ સાથે જોડાયેલી મહત્વની વાતો

આગળનો લેખ
Show comments