Webdunia - Bharat's app for daily news and videos

Install App

રોજ પીવો જીરાનું પાણી, દૂર થશે અનેક બીમારીઓ

Webdunia
શુક્રવાર, 10 ફેબ્રુઆરી 2017 (11:22 IST)
જીરાનો ઉપયોગ દરેક ઘરમાં મસાલાના રૂપમાં કરવામાં આવે છે. તેમા અનેક ગુણ હોય છે. જે અમારા સ્વાસ્થ્યને સારુ બનાવી રાખે છે. આ સાથે જ તેમા રહેલ એંટીઓક્સીડેંટ્સ અને ન્યૂટ્રિએંટ્સ આપણે અનેક પ્રકારની બીમારીઓથી દૂર રાખે છે. જો વાત જીરાનુ પાણીનું કરે તો તેને રોજ પીવાથી વજન ઓછુ તો થાય છે સાથે જ અનેક પ્રકારની પરેશાનીઓ દૂર રહે છે. 
 
1. લોહીની કમી પૂરી - તેમા બ્લડ પ્રેશર ભરપૂર માત્રામાં હોય છે. આ બ્લડમાં હીમોગ્લોબીનનુ લેવલ વધારીને લોહીની કમીને પૂરી કરે છે. 
 
2. ડાયાબીટીસ - રોજ આ પાણી પીવાથી શરીરનુ ગ્લુકોઝનું લેવલ યોગ્ય રહે છે. જેનાથી ડાયાબિટીસનો ખતરો ઓછો થાય છે. 
 
3. તાવ - તાવમાં જીરાનુ પાણી પીવાથી લોહી ઠીક થાય છે અને શરીરને ઠંડક મળે છે. 
 
4. બીપીની સમસ્યા - જીરાનુ પાણી બ્લડ સર્કુલેશનને સારુ બનાવે છે સાથે જ તેનાથી હાઈ બીપીની સમસ્યા ઠીક રહે છે. 
 
5. વજન કંટ્રોલ - જીરાનુ પાણી રોજ પીવાથી શરીરમાં રહેલ ફેટ ઓછુ થઈ જાય છે. સાથે જ તેનાથી વજન ઓછુ થવા માંડે છે. 
 
6. એસિડીટી - તેને રોજ સવારે ખાલી પેટ પીવાથી પેટ ફૂલે છે અને એસિડીટીની સમસ્યા ઓછી થાય છે. 
 
7. ડાયજેશન - જીરાનુ પાણી શરીરનું ડાયજેશન સારુ રાખે છે અને તેનાથી કબજીયાતની સમસ્યા દૂર થાય છે. 

જરૂર વાંચો

Pradosh Vrat 2025 list- વર્ષ 2025માં પ્રદોષ ક્યારે આવશે, જાણો આખા વર્ષનું લિસ્ટ

Yearly rashifal Upay 2025- વર્ષ 2025માં તમામ 12 રાશિના લોકોએ કરવા જોઈએ આ ખાસ ઉપાય, આખું વર્ષ શુભ રહેશે.

Health horoscope 2025- વર્ષ 2025માં 12 રાશિઓનું સ્વાસ્થ્ય કેવું રહેશે

Family Life Prediction for 2025: વર્ષ 2025માં 12 રાશિઓની પારિવારિક સ્થિતિ જાણો

Education Prediction 2025- વર્ષ 2025માં વિદ્યાર્થીઓનું શિક્ષણ કેવું રહેશે, જાણો 12 રાશિઓની વાર્ષિક કુંડળી

વધુ જુઓ..

ધર્મ

Somwar Na Upay: સોમવારે અજમાવો આ સહેલા ઉપાયો, ભગવાન શિવ તમને બધા દુઃખમાંથી આપશે મુક્તિ, ઘરમાં ખુશીઓનો થશે વરસાદ

May Panchak 2025: મે પંચકમાં કાળા તલ સાથે આ 5 વસ્તુઓ અજાયબીઓ કરશે, દરેક અવરોધ દૂર થશે

Friday Remedies - શુક્રવારે રાત્રે ચૂપચાપ કરો આ અચૂક ઉપાય, દેવી લક્ષ્મીના આશીર્વાદથી પૈસાની કમી નહીં રહે

Sankashti Chaturthi: જીવનમાં સુખ, સમૃદ્ધિ અને સુખાકારી માટે સંકષ્ટી ચતુર્થીના દિવસે આ સ્તોત્રનો કરો પાઠ

Red Cloth On Sunday - રવિવારે લાલ કપડાં પહેરવાથી શું થાય છે

આગળનો લેખ
Show comments