rashifal-2026

કોરોનાની બીજી લહેર વૃદ્ધો જ નહી યુવાઓ પર પણ ભારે પડી રહી છે જાણો સંક્રમણના લક્ષણ

Webdunia
સોમવાર, 19 એપ્રિલ 2021 (07:42 IST)
દેશમાં કોરોના વાયરસના કેસમાં વધારો થવાની સાથે-સાથે તેના લક્ષણમાં ફેરફારના પણ સંકેત મળ્યા છે. આ વખતે કોરોના વૃદ્ધોથી વધારે યુવાને તેમની ચપેટમાં લઈ રહ્યો છે. આ વખતે એવા પણ દર્દી સામે આવ્યા છે. જેને તાવ અને શરદી-ખાંસી નહી પણ તે કોરોના સંક્રમિત મળ્યા છે. 
 
જેલેસ્ટ્રિગ્સ ડાયગ્નોસ્ટિક સેંટરની ફાઉંડર નિદેશક ગૌરી અગ્રવાલએ જનાવ્યુ કે વૃદ્ધ કરતા યુવાઓ વધારે સંક્રમિત મળી રહ્યા છે. તેણે કીધું કે આ વખતે લક્ષણ જુદા છે. ઘણા લોકોના મોઢા સૂકવાની ફરિયાદ, ગેસ્ટ્રોઈંટેસ્ટાઈનલ, ઉલ્ટી, જી ગભરાવું, આંખ લાલ થવી અને માથાના દુખાવાની શિકાયત મળી છે. ગૌરીએ કહ્યુ કે બધા દર્દીને તાવની શિકાયત નથી. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

અમદાવાદ એયરપોર્ટ પર 45 લાખનું સોનું ઝડપાયું, દુબઈથી અમદાવાદ આવેલો વ્યક્તિએ સોનાની પેસ્ટને અન્ડરવેરમાં છુપાવી લાવ્યો

પાકિસ્તાન ક્રિકેટ બોર્ડનો U-Turn, ભારત વિરુદ્ધ 15 ફેબ્રુઆરીએ મેચ રમવા તૈયાર

BCCI એ કર્યું સેન્ટ્રલ કોન્ટ્રેકટનું એલાન, વિરાટ અને રોહિતનું થયુ ડિમોશન, ત્રણ ખેલાડીઓનો ગ્રેડ A માં સમાવેશ

વસતિ ગણતરી 2027: ગુજરાતમાં 20 એપ્રિલથી ‘હાઉસ લિસ્ટિંગ’નો પ્રારંભ; પૂછવામાં આવશે આ 33 સવાલો

પત્નીએ 8 વર્ષથી સેક્સ ન કર્યું હોવાથી હતાશ પતિએ પોતાનો પ્રાઈવેટ પાર્ટ...

વધુ જુઓ..

ધર્મ

Shri Janki Stotra: માતા સીતાને પ્રસન્ન કરવા માટે શ્રી જાનકી સ્તોત્રનો પાઠ કરો, તમારા દુ:ખ અને પીડા દૂર થશે

અક્ષય તૃતીયા પર ત્રણ દુર્લભ યોગ બની રહ્યા છે; લગ્ન, વાહન ખરીદી, ગૃહ પ્રવેશ કરવા અને સોના-ચાંદી ખરીદવા માટેના શુભ સમય વિશે જાણો

Bhavnath Mahadev Mela - ભવનાથનો મહાશિવરાત્રી મેળો: ગિરનારના ખોળામાં ભક્તિનો મહાકુંભ

Janaki Jayanti 2026 Vrat Katha: આજે ઉજવાશે જાનકી જયતિ, જરૂર વાંચો આ વ્રત કથા, સીતા માતાની મળશે અપાર કૃપા

Bhanu Saptami 2026: ભાનુ સપ્તમી પર આ રીતે કરો ભગવાન સૂર્યદેવની પૂજા, જાણો શુભ મુહૂર્ત અને મંત્ર

આગળનો લેખ
Show comments