Webdunia - Bharat's app for daily news and videos

Install App

કોરોના વાયરસ: આપણે એક કલાકમાં 23 વખતથી વધુ ચહેરાને સ્પર્શ કરીએ છીએ, મોટાભાગના લોકો આ બે ભૂલો વારંવાર કરે છે

Webdunia
સોમવાર, 23 માર્ચ 2020 (12:10 IST)
આપણે કોરોના વાયરસથી બચવા માટે ઘણી સાવચેતીઓ રાખી રહ્યા છીએ, પરંતુ આ સાવચેતીઓ વચ્ચે, કેટલીક બાબતોને આપણે અવગણીએ છીએ, જેમ કે, આપણે વારંવાર હાથ ધોઈ રહ્યા છીએ, પરંતુ આપણે ચહેરાને વારંવાર નથી ધોઈ શકતા.  આ રીતે હાથ કરતાં ચહેરાની વધુ કાળજી લેવી જોઈએ, કારણ કે હાથ વારંવાર ધોઈ શકાય છે પણ ચહેરો નહીં.અને ચહેરાને ફરીથી અને ફરીથી આપણા હાથમાં સ્પર્શ કરવો અને એ આપણા હાથ અને ચેહરો બંને માટે જોખમી છે.
 
એક કલાકમાં 23 વખત ચેહરાનો સ્પર્શ 
 
આંતરરાષ્ટ્રીય તબીબી જર્નલ એનસીબીઆઈમાં પ્રકાશિત એક સંશોધનથી બહાર આવ્યું છે કે આપણે દર કલાકે લગભગ 23 વખત આપણા ચહેરાને સ્પર્શ કરીએ છીએ. કેટલાક લોકો અજાણતા જ તેમનો ચહેરો આના કરતા વધુ વાર દર કલાકે ચેહરાને સ્પર્શ કરે છે. એવું કહેવામાં આવે છે કે આપણે એક કલાકમાં 15 વખત આંગળીઓ નાકની અંદર નાખીએ છીએ, સૌથી આશ્ચર્યજનક વાત એ છે કે 90 ટકા  લોકો જાણતા  અજાણતાં ચહેરા, નાક, મોં અથવા આંખોમાં દર કલાકે સતત   ટચ કરીએ છીએ.
 
તમારો હાથ કોરોના વાયરસ ફેલાવવામાં કરી રહ્યો છે મદદ 
 
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (WHO) ના મુખ્ય વૈજ્ઞાનિક ડો.સૌમ્ય સ્વામિનાથન કહે છે કે કોરોના વાયરસને રોકવા માટે તમારા ચહેરાથી હાથ દૂર રાખવો  ખૂબ જ મહત્વપૂર્ણ છે, હકીકતમાં 80 ટકા લોકોના હાથમાં બેક્ટેરિયા અથવા વાયરસ હોય છે, જ્યારે પણ જો કોઈ આંગળીઓથી ચહેરો સ્પર્શ કરે તો ચેપનું જોખમ વધે છે ડો.સ્વામિનાથન કહે છે કે કોરોના વાયરસના ચેપના આ સમયમાં, હાથ વારંવાર ધોતા રહેવુ જ સૌથી અસરકારક પદ્ધતિ છે. 
 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Pradosh Vrat 2025 list- વર્ષ 2025માં પ્રદોષ ક્યારે આવશે, જાણો આખા વર્ષનું લિસ્ટ

Yearly rashifal Upay 2025- વર્ષ 2025માં તમામ 12 રાશિના લોકોએ કરવા જોઈએ આ ખાસ ઉપાય, આખું વર્ષ શુભ રહેશે.

Health horoscope 2025- વર્ષ 2025માં 12 રાશિઓનું સ્વાસ્થ્ય કેવું રહેશે

Family Life Prediction for 2025: વર્ષ 2025માં 12 રાશિઓની પારિવારિક સ્થિતિ જાણો

Education Prediction 2025- વર્ષ 2025માં વિદ્યાર્થીઓનું શિક્ષણ કેવું રહેશે, જાણો 12 રાશિઓની વાર્ષિક કુંડળી

વધુ જુઓ..

ધર્મ

Phalgun Maas 2025: ફાગણ મહિનાના સરળ ઉપાય, આ 3 દેવતાઓની કરી લો પૂજા, ચમક ઉઠશે ભાગ્ય, મળશે માનસિક શાંતિ

Magh Amavasya 2025 Daan: દર્શ અમાવસ્યા પર આ વસ્તુઓનું કરો દાન, પૂર્વજોનો મળશે આશિર્વાદ

Mahakumbh 2025- શ્રદ્ધા, ભવ્યતા અને ઈતિહાસના મહાન સંગમનું સમાપન કરતા યોગી આજે અધિકારીઓ અને કર્મચારીઓનું સન્માન કરશે

નંદીના કાનમાં કેમ કહેવી જોઈએ તમારી મનોકામના ? જાણો આની પાછળની પૌરાણિક કથા

આગામી કુંભ મેળો ક્યાં અને ક્યારે યોજાશે? આ રાજ્યની સરકાર અત્યારથી જ તૈયારીઓમાં વ્યસ્ત છે

આગળનો લેખ
Show comments