Webdunia - Bharat's app for daily news and videos

Install App

કોરોના વાયરસ: આપણે એક કલાકમાં 23 વખતથી વધુ ચહેરાને સ્પર્શ કરીએ છીએ, મોટાભાગના લોકો આ બે ભૂલો વારંવાર કરે છે

Webdunia
સોમવાર, 23 માર્ચ 2020 (12:10 IST)
આપણે કોરોના વાયરસથી બચવા માટે ઘણી સાવચેતીઓ રાખી રહ્યા છીએ, પરંતુ આ સાવચેતીઓ વચ્ચે, કેટલીક બાબતોને આપણે અવગણીએ છીએ, જેમ કે, આપણે વારંવાર હાથ ધોઈ રહ્યા છીએ, પરંતુ આપણે ચહેરાને વારંવાર નથી ધોઈ શકતા.  આ રીતે હાથ કરતાં ચહેરાની વધુ કાળજી લેવી જોઈએ, કારણ કે હાથ વારંવાર ધોઈ શકાય છે પણ ચહેરો નહીં.અને ચહેરાને ફરીથી અને ફરીથી આપણા હાથમાં સ્પર્શ કરવો અને એ આપણા હાથ અને ચેહરો બંને માટે જોખમી છે.
 
એક કલાકમાં 23 વખત ચેહરાનો સ્પર્શ 
 
આંતરરાષ્ટ્રીય તબીબી જર્નલ એનસીબીઆઈમાં પ્રકાશિત એક સંશોધનથી બહાર આવ્યું છે કે આપણે દર કલાકે લગભગ 23 વખત આપણા ચહેરાને સ્પર્શ કરીએ છીએ. કેટલાક લોકો અજાણતા જ તેમનો ચહેરો આના કરતા વધુ વાર દર કલાકે ચેહરાને સ્પર્શ કરે છે. એવું કહેવામાં આવે છે કે આપણે એક કલાકમાં 15 વખત આંગળીઓ નાકની અંદર નાખીએ છીએ, સૌથી આશ્ચર્યજનક વાત એ છે કે 90 ટકા  લોકો જાણતા  અજાણતાં ચહેરા, નાક, મોં અથવા આંખોમાં દર કલાકે સતત   ટચ કરીએ છીએ.
 
તમારો હાથ કોરોના વાયરસ ફેલાવવામાં કરી રહ્યો છે મદદ 
 
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (WHO) ના મુખ્ય વૈજ્ઞાનિક ડો.સૌમ્ય સ્વામિનાથન કહે છે કે કોરોના વાયરસને રોકવા માટે તમારા ચહેરાથી હાથ દૂર રાખવો  ખૂબ જ મહત્વપૂર્ણ છે, હકીકતમાં 80 ટકા લોકોના હાથમાં બેક્ટેરિયા અથવા વાયરસ હોય છે, જ્યારે પણ જો કોઈ આંગળીઓથી ચહેરો સ્પર્શ કરે તો ચેપનું જોખમ વધે છે ડો.સ્વામિનાથન કહે છે કે કોરોના વાયરસના ચેપના આ સમયમાં, હાથ વારંવાર ધોતા રહેવુ જ સૌથી અસરકારક પદ્ધતિ છે. 
 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Kargil Vijay Diwas -કારગિલ યુદ્ધ કેવી રીતે શરૂ થયું

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

ધર્મ

Hanuman Chalisa Lyrics in Gujarati: હનુમાન ચાલીસાનો કરો પાઠ, બજરંગબલીના તમને મળશે વિશેષ આશીર્વાદ

600 બ્રાહ્મણોની ટીમ, 300 વર્ષથી બદલાઈ નથી લાડુ બનાવવાની રીત, 320 રૂપિયાના ચક્કરમાં તિરુપતિ બાલાજીમાં થયું અનર્થ

Navratri Wishes & Quotes 2024

Garba look in Saree: આ 5 રીતે સાડીથી ગરબા લુક કરો તૈયાર

શ્રાદ્ધ કેટલી પેઢી સુધી કરવામાં આવે છે? તર્પણમાં તલ શા માટે વપરાય છે? જાણો શ્રાદ્ધ સાથે જોડાયેલી મહત્વની વાતો

આગળનો લેખ
Show comments