Webdunia - Bharat's app for daily news and videos

Install App

Coronavirus backઠીક થયા પછી ફરીથી થઈ શકે છે કોરોના, આ વાતોંનું રાખવી કાળજી

Webdunia
સોમવાર, 30 માર્ચ 2020 (20:38 IST)
દુનિયાભરમાં કોરોના વાયરસથી મરનારની સંખ્યા 33 હજારથી પણ વધારે થઈ ગઈ છે. અત્યારે દુનિયાભરમાં કુળ સંક્રમિત લોકો 7,16,101 છે. ભારતમાં આ સંખ્યા 1000ની પાસે પહોછી છે. કોરોના વાયરસથી સૌથી વધારે મોત ઈટલીમાં થઈ છે. પાછલા કેટલાક દિવસોમાં તમને જોયુ હશે કે Covid 19 ના દર્દીઓની ટેસ્ટ રિપોર્ટ બીજી ત્રીજી વાર પણ પૉઝિટિવ આવી છે. બૉલીવુડ ગાયિકા કનિકા કપૂર તેનો ઉદાહરણ છે. તેના પર ચાર વાર કોરોના વાયરસનો ટેસ્ટ કરાયુ છે અને દરકે વાર પરિણામ પૉઝિટિવ આવ્યા છે. 
 
હવે સવાલ આવે છે કે કોરોનાથી સંક્રમિત્ત થતા લોકોને ફરીથી આ વાયરસથી સંક્રમિત થવાની કેટલી શકયતા છે. ચીન અને જાપાનના આંકડા તો આ તરફ ઈશારા કરે છે કે આ વાયરસ તમારા શરીર પર ફરીથી હુમલો કરી શકે છે. વૈજ્ઞાનિકોની પાસે અત્યાર્વે પણ કોરોના વાયરસનને લઈને સટીક જાણકારી નથી છે. કોવિડ 19 એક નવું વાયરસ છે. વૈજ્ઞાનિક તેના વ્યવહારને સમજવાની કોશિશમાં છે. 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Kargil Vijay Diwas -કારગિલ યુદ્ધ કેવી રીતે શરૂ થયું

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

ધર્મ

Garba look in Saree: આ 5 રીતે સાડીથી ગરબા લુક કરો તૈયાર

શ્રાદ્ધ કેટલી પેઢી સુધી કરવામાં આવે છે? તર્પણમાં તલ શા માટે વપરાય છે? જાણો શ્રાદ્ધ સાથે જોડાયેલી મહત્વની વાતો

Pitru Paksha 2024: પિતૃ પક્ષમાં દરેક તિથિનુ હોય છે વિશેષ મહત્વ, પિતૃઓનુ શ્રાદ્ધ તિથિ જોઈને જ કરો, તો જ મળશે શુભ ફળ

Navratri Essay in Gujarati - નવરાત્રી નું મહત્વ અથવા નવરાત્રી નિબંધ

શ્રાદ્ધ કર્મ અને તર્પણનો અર્થ

આગળનો લેખ
Show comments