Webdunia - Bharat's app for daily news and videos

Install App

દરરોજ આ 5 ડ્રાય ફ્રૂટ્સનું સેવન કરો, સૌથી શક્તિશાળી Dry Fruits ના નામ

Webdunia
રવિવાર, 29 જાન્યુઆરી 2023 (14:26 IST)
ડ્રાઈ ફ્રૂટ્સ ઘણા પ્રકારના હોય છે જેમ કે કાજૂ બદામ, પિસ્તા, અખરોટ, મગફળી, અંજીર વગેરે, જાણો સૌથી શક્તિશાળીDry Fruits ના નામ-
 
- સૌથી તાકતવર ડ્રાઈ ફ્રૂટસ પિસ્તા, અખરોટ, અંજીર અને બદામને ગણાયુ છે. 
 
પિસ્તામાં પ્રચુર માત્રામાં આયરન અને કેલ્શિયમ હોય છે. જેમા હીમોગ્લોબિનની કમી નથી થાય છે અને હાડકાઓ પણ મજબૂત બને છે. 
 
અખરોટમાં ભરપૂર માત્રામાં કેલશિયમ અને આયરનની સાથે જ વિટામિન ઇ, ડી અને ઓમેગા 3 ધરાવે છે. તેનાથી ઈમ્યુનિટી વધે છે અને મન સ્વસ્થ રહે છે.
 
બદામ એનર્જીની સાથે જ મોમોરી બૂસ્ટર પણ છે. આ મગજને તેજ કરે છે અને શરીરને તાકાત આપે છે. 
 
અંજીરમાં વિટામિન- A, B, C, K અને કેલ્શિયમ, આયર્ન, મેગ્નેશિયમ, પોટેશિયમ, જસત, કોપર અને મેંગેનીઝ જેવા પોષક તત્વો મળી આવે છે.
Also Read-  સૌથી તાકતવર ડ્રાઈ ફ્રૂટસ પિસ્તા, અખરોટ, અંજીર અને બદામને ગણાયુ છે. 
પિસ્તા, બદામ, અંજીર અને અખરોટમાં સૌથી તાકતવર ડ્રાઈ ફ્રૂટની વાત કરીએ તો અખરોટને સૌથી તાકતવર ગણાયુ છે. 
 
અખરોટ તે બધા ફાયદાઅ આપે છે જે કે અંજીર બદામ અને પિસ્તા આપે છે અને તેની સાથે જ આ ઈમ્યુન પાવરને વધારે છે. કોઈ પણ પ્રકારના રોગ નથી થવા દે છે. 
 
અખરોટમાં પ્રોટીન, કેલ્શિયમ, મેગ્નેશિયમ, આયર્ન, ફોસ્ફરસ, કોપર, સેલેનિયમ, ઓમેગા-3 ફેટી એસિડ જેવા ઘણા પોષક તત્વ હોય છે. ઓમેગા 3 ફેટી એસિડને અલ્ફા લિનોલેનિક એસિડ પણ કહેવાય છે. 
 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Pradosh Vrat 2025 list- વર્ષ 2025માં પ્રદોષ ક્યારે આવશે, જાણો આખા વર્ષનું લિસ્ટ

Yearly rashifal Upay 2025- વર્ષ 2025માં તમામ 12 રાશિના લોકોએ કરવા જોઈએ આ ખાસ ઉપાય, આખું વર્ષ શુભ રહેશે.

Health horoscope 2025- વર્ષ 2025માં 12 રાશિઓનું સ્વાસ્થ્ય કેવું રહેશે

Family Life Prediction for 2025: વર્ષ 2025માં 12 રાશિઓની પારિવારિક સ્થિતિ જાણો

Education Prediction 2025- વર્ષ 2025માં વિદ્યાર્થીઓનું શિક્ષણ કેવું રહેશે, જાણો 12 રાશિઓની વાર્ષિક કુંડળી

વધુ જુઓ..

ધર્મ

Mangalwar Upay: હંમેશા કોઈ વાતનો રહે છે ડર, તો મંગળવારે કરો આ કામ, બજરંગબલીના આશીર્વાદથી દરેક સમસ્યા થશે દૂર

Chandra Dosh Na Upay: ધન અને મન સાથે જોડાયેલ પરેશાનીઓને દૂર કરવા માટે કરો આ ઉપાય

Varuthini Ekadashi 2025 Date : વરુથિની એકાદશી ક્યારે છે જાણો વ્રત અને પારણનો યોગ્ય સમય

મૃત્‍યુ પછી બારમાની વિધિ

Vishnu Puran: વિષ્ણુ પુરાણ મુજબ કળયુગની અંતિમ રાત કેવી રહેશે?

આગળનો લેખ
Show comments