Webdunia - Bharat's app for daily news and videos

Install App

Calcium આ વસ્તુઓ ખાવાથી મળે છે ભરપૂર કેલ્શિયમ

Webdunia
સોમવાર, 8 જાન્યુઆરી 2018 (13:50 IST)
શરીરને કેલશિયમની જરૂર બહુ જ હોય છે. કેલ્શિયમથી ભરપૂર ભોજન હાડકાઓ અને સાંધાને હેલ્દી બનાવી રાખે છે. ન માત્ર હાડકાઓ અને સાંધા પણ દાંતને પણ મજબૂત બનાવે છે કેલ્શિયમનો સેવન 
ICMR (Indian Council of Medical Research)ની રિપોર્ટ મુજબ ઉમ્રના હિસાબે આટલું કરવું જોઈએ.
કેલ્શિયમનો સેવન - 
1 થી 9 વર્ષના બાળકને 600 ગ્રામ 
10 થી 18 વર્ષ સુધીના યુવાને  800 ગ્રામ
ત્યાં જ એક ગર્ભવતી મહિલાને 1200 ગ્રામ કેલ્શિયમ લેવું જોઈએ. 
આવો અમે જાણે છે કે કઈ વસ્તુઓના સેવનથી શરીરમાં થાય છે કેલ્શિયમની પૂર્તિ 

દૂધ અને દહી 
દૂધ એક એવી વસ્તુ છે જે દરેક માણસને પીવું જોઈએ. 100 ગ્રામ લો ફેટ દૂધ અને દહીથી આશરે 125 મિલિગ્રામ કેલ્શિયમ મળે છે. 
બીટ 
100 ગ્રામ બીટમાં આશરે 190 મિલિગ્રામ કેલ્શિયમ હોય છે તેનો શાક પણ બહુ લાજવાબ લાગે છે. 

તલ 
ખાવામાં ઘણા પ્રકારના તલનો ઉપયોગ હોય છે. એને તમે રોસ્ટ કરી કોઈ પણ ચીજ પર ભરભરાવીને ખાઈ શકો છો. અદધા કપ તલાઅં 500 મિલિગ્રામ કેલ્શિયમ હોય છે. 
 
બદામ 
બદામમાં પ્રચુર માત્રામાં કેલ્શિયમ હોય છે. તેને રાતભર પાણીમાં પલાળી અને આવતી સવારે  છાલટા ઉતારીને ખાવું બહુ લાભકારી છે. તેને તમે ફ્રૂટ્સને સાથે પણ 
 
ખાઈ શકો છો. 
 
પનીર 
દૂધથી બનેલા પનીરમાં પણ બહુ કેલ્શિયમ હોય છે. તમે આને કાચુ અને પકાવીને બન્ને રીતે ખાઈ શકો છો. તેનો શાક, પરાંઠા બધા સ્વાદિષ્ટ લાગે છે. 
 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Kargil Vijay Diwas -કારગિલ યુદ્ધ કેવી રીતે શરૂ થયું

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

ધર્મ

Sankashti Chaturthi Upay: સંકષ્ટી ચતુર્થીના દિવસે ભગવાન ગણેશના આ મંત્રોનો કરો જાપ, દરેક અવરોધ થશે દૂર અને ધનથી ભરાય જશે તમારી તિજોરી

પ્રસાદને બદલે ખાઈ લીધી અશુદ્ધ વસ્તુ ? તો જાણો આ પાપમાંથી મુક્તિ કેવી રીતે મળશે? આ રીતે કરો શુદ્ધીકરણ

Hanuman Chalisa Lyrics in Gujarati: હનુમાન ચાલીસાનો કરો પાઠ, બજરંગબલીના તમને મળશે વિશેષ આશીર્વાદ

600 બ્રાહ્મણોની ટીમ, 300 વર્ષથી બદલાઈ નથી લાડુ બનાવવાની રીત, 320 રૂપિયાના ચક્કરમાં તિરુપતિ બાલાજીમાં થયું અનર્થ

Navratri Wishes & Quotes 2024

આગળનો લેખ
Show comments