Webdunia - Bharat's app for daily news and videos

Install App

Calcium આ વસ્તુઓ ખાવાથી મળે છે ભરપૂર કેલ્શિયમ

Webdunia
સોમવાર, 8 જાન્યુઆરી 2018 (13:50 IST)
શરીરને કેલશિયમની જરૂર બહુ જ હોય છે. કેલ્શિયમથી ભરપૂર ભોજન હાડકાઓ અને સાંધાને હેલ્દી બનાવી રાખે છે. ન માત્ર હાડકાઓ અને સાંધા પણ દાંતને પણ મજબૂત બનાવે છે કેલ્શિયમનો સેવન 
ICMR (Indian Council of Medical Research)ની રિપોર્ટ મુજબ ઉમ્રના હિસાબે આટલું કરવું જોઈએ.
કેલ્શિયમનો સેવન - 
1 થી 9 વર્ષના બાળકને 600 ગ્રામ 
10 થી 18 વર્ષ સુધીના યુવાને  800 ગ્રામ
ત્યાં જ એક ગર્ભવતી મહિલાને 1200 ગ્રામ કેલ્શિયમ લેવું જોઈએ. 
આવો અમે જાણે છે કે કઈ વસ્તુઓના સેવનથી શરીરમાં થાય છે કેલ્શિયમની પૂર્તિ 

દૂધ અને દહી 
દૂધ એક એવી વસ્તુ છે જે દરેક માણસને પીવું જોઈએ. 100 ગ્રામ લો ફેટ દૂધ અને દહીથી આશરે 125 મિલિગ્રામ કેલ્શિયમ મળે છે. 
બીટ 
100 ગ્રામ બીટમાં આશરે 190 મિલિગ્રામ કેલ્શિયમ હોય છે તેનો શાક પણ બહુ લાજવાબ લાગે છે. 

તલ 
ખાવામાં ઘણા પ્રકારના તલનો ઉપયોગ હોય છે. એને તમે રોસ્ટ કરી કોઈ પણ ચીજ પર ભરભરાવીને ખાઈ શકો છો. અદધા કપ તલાઅં 500 મિલિગ્રામ કેલ્શિયમ હોય છે. 
 
બદામ 
બદામમાં પ્રચુર માત્રામાં કેલ્શિયમ હોય છે. તેને રાતભર પાણીમાં પલાળી અને આવતી સવારે  છાલટા ઉતારીને ખાવું બહુ લાભકારી છે. તેને તમે ફ્રૂટ્સને સાથે પણ 
 
ખાઈ શકો છો. 
 
પનીર 
દૂધથી બનેલા પનીરમાં પણ બહુ કેલ્શિયમ હોય છે. તમે આને કાચુ અને પકાવીને બન્ને રીતે ખાઈ શકો છો. તેનો શાક, પરાંઠા બધા સ્વાદિષ્ટ લાગે છે. 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

CJP Sansad March Live Updates: નડ્ડાને મળ્યા CJP નેતા, શરતો પર થઈ વાત, સંસદ પાસેથી હટાવાયા પ્રદર્શનકારી

'અભિજીત દિપકેની અટકાયત કરવામાં આવી છે...', કોકરોચ જનતા પાર્ટીના પ્રવક્તાનો મોટો દાવો

NFSUનો નવો કીર્તિમાન: સાયબર ફ્રોડ અને નાણાકીય છેતરપિંડી રોકવા માટેના MBA કોર્સમાં પ્રવેશ મેળવવા વિદ્યાર્થીઓનો ભારે ધસારો

Samsung Layoff: સેમસંગે તેના કર્મચારીઓને મોટો ફટકો આપ્યો છે! સેંકડો કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યા છે. કંપનીએ આ કડક નિર્ણય કેમ લીધો તે જાણો.

મોરબીમાં SOGનો મોટો સપાટો: નવલખી રોડ પરથી લાખોની કિંમતના મેફેડ્રોન ડ્રગ્સ સાથે મકાન માલિક ઝબ્બે

વધુ જુઓ..

ધર્મ

સોમવારે બની રહ્યા છે શુભ સંયોગ, આ દિવસે જરૂર કરો આ અચૂક ઉપાય, દૂર થશે પરેશાની

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 20 જુલાઈ, 2026

ગૌરી વ્રત / જયા પાર્વતી વ્રત 2026 માં ક્યારે છે ? જાણો શુભ મૂહુર્ત, પૂજા વિધિ અને મહત્વ

Aaj Nu Panchang- આજનુ પંચાગ -જુલાઈ 19, 2026

શનિવારે કરશો આ ઉપાય તો થશે પ્રમોશન, ખરાબ નજરથી મળશે મુક્તિ

આગળનો લેખ
Show comments