Webdunia - Bharat's app for daily news and videos

Install App

Brain Dead: જાણો શુ હોય છે "બ્રેન ડેડ" જેનાથી રાજૂ શ્રીવાસ્તવ 58 ની ઉમ્રમાં થઈ ગયા શિકાર

Webdunia
મંગળવાર, 23 ઑગસ્ટ 2022 (11:24 IST)
Brain Dead: ઘણા લોકો બ્રેન ડેડનો એટલે કે લાંબા સમય સુધી બેભાવ કે કોમામાં જવો સમજી રહ્યા છે. બ્રેન ડેડ કોમાની જેમ કદાચ નહી કારણ કે કોમાં વ્યક્તિ બેભાવ જરૂર હોય છે પણ તોય પણ જીવિત રહે છે. બ્રેન ડેડ ત્યારે હોય છે જ્યારે મગજની કોશિકાઓ કામ કરવો બંદ કરી નાખે છે. અને આ ત્યારે હોય છે જ્યારે માણસના માથામા% કોઈ ઈજા લાગી હોય કે દર્દી બ્રેન ટ્યૂમર જેવા રોગમા શિકાર થઈ ગયો હોય. આ સ્થિતિમાં દર્દીને લાઈફ સપોર્ટ પર રખાય છે. બ્રેન ડેડના લક્ષણ 
 
- માણસનો મગજ કામ કરવો બંદ કરી નાખે છે. જ્યારે મગજમાં ઓકસીજનની માત્રા સારી રીતે નથી પહોંચી શકે છે. ત્યાર મગજની મૃત્યુ થઈ જાય છે માણસ બ્રેન ડેડનો શિકાર બને છે. 
- બ્રેન ડેફ પછી રોશનીમાં પણ તે કામ નથી કરી શકે છે. 
- જાણકારી શેયર કરવામાં અસમર્થ થઈ જાય છે. 
- વિચાર વ્યક્ત કરવામાં મુશ્કેલીઓ થાય છે. 
- બીજાને સમજવામાં પરેશાની થવા લાગે છે. 
- આંખને અડતા પર પણ આંખ બંદ નથી થતી. 
- દિલથી લોહીનો સ્ત્રાવ બંધ થઈ જાય છે. 
- મગજમાં લોહી એકત્ર થઈ જાય છે. 
- શરીરના ભાગોમાં લોહીના ગઠડા થવા લાગે છે. 
- માણસ કઈક વિચારી નહી શકતો અને ન કોઈને ઓળખી શકે છે.  

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Pradosh Vrat 2025 list- વર્ષ 2025માં પ્રદોષ ક્યારે આવશે, જાણો આખા વર્ષનું લિસ્ટ

Yearly rashifal Upay 2025- વર્ષ 2025માં તમામ 12 રાશિના લોકોએ કરવા જોઈએ આ ખાસ ઉપાય, આખું વર્ષ શુભ રહેશે.

Health horoscope 2025- વર્ષ 2025માં 12 રાશિઓનું સ્વાસ્થ્ય કેવું રહેશે

Family Life Prediction for 2025: વર્ષ 2025માં 12 રાશિઓની પારિવારિક સ્થિતિ જાણો

Education Prediction 2025- વર્ષ 2025માં વિદ્યાર્થીઓનું શિક્ષણ કેવું રહેશે, જાણો 12 રાશિઓની વાર્ષિક કુંડળી

વધુ જુઓ..

ધર્મ

Dil se Desi- ઉનાળામાં ફરવા લાયક સ્થળો

Shaniwar Upay - શનિવારે કરો આ ઉપાય બધી સમસ્યાઓ થશે દૂર

Shaniwar Upay - શનિવારે કરો આ ઉપાય બધી સમસ્યાઓ થશે દૂર

Ganga Saptami 2025 Upay: શનિવારે ઉજવાશે ગંગા સપ્તમી જરૂર કરો આ ખાસ ઉપાય, દૂર થશે દરેક પરશાની

Ardra Nakshatra Upay: શુક્રવારે આર્દ્રા નક્ષત્ર સાથે આ ખાસ ઉપાયો કરો, સુખ અને સૌભાગ્ય મળશે

આગળનો લેખ
Show comments