Webdunia - Bharat's app for daily news and videos

Install App

ફોડલા-ફોડલીઓને મૂળથી ખત્મ કરે છે કારેલા, જાણો 8 ચમત્કારિક ફાયદા

Webdunia
ગુરુવાર, 4 માર્ચ 2021 (19:53 IST)
ગર્મી અને વરસાદના મૌસમમાં હમેશા લોકોની ત્વચામાં સંક્રમણ હોવાનો ખતરો રહે છે. હાનિકારક બેક્ટીરિયાના કારણે ફોડા ફોડલીઓની સમસ્યા થઈ જાય છે.  જે ખૂબ દર્દકારક હોય છે. તો જો તમે પણ ફોડા-ફોડલીઓથી પરેશાન છો તો તમે ક્યાં દૂર જવાની જરૂર નથી. તમે તમારા ઘર કે કિચનમાં જાઓ અને ત્યાં રાખેલ કારેલો લો અને તેનો ઉપયોગ કરો. એ તમારી સમસ્યાનો મૂળથી સમાધાન થશે. 
જો તમારી સ્કીનમાં ફોડા-ફોડલીઓ છે તો તમે કારેલાના જડને ઘસીને ફોડા કે ઈજા વાળી જગ્યા પર લગાવી લો. તેનાથી થોડા જ દિવસોમાં ફોડા ઠીક થઈ જશે. 
 
જો કારેલાના મૂળ ન મળે તો કાતેલાના પાનને વાટીને થોડું ગર્મ કરીને પટ્ટીમાં બાંધીને ઈજા પર લગાવી લો. તેનાથી પસ નિકળી જશે અને ઘામાં થતું દુખાવામાં પણ આરામ મળશે. 
 
કારેલાના જ્યૂસ અને ફળ સિવાય તેના પાન પણ ફાયકાદારી હોય છે. તેના સેવન કરવાથી પેટ સંબંધી સમસ્યા દૂર હોય છે. 
 
તેનાથી પથરી કિડની સ્ટોનની શિકાયત પણ દૂર હોય છે. તેનો નિયમિત રૂપથી સેવન કરવું જોઈએ. 
 
કારેલા સિવાય ખાલી પેટ તેનો જ્યૂસ પીવા ફાયદાકારી હોય છે. પણ તાજા કારેલાના રસનો જ સેવન કરવું જોઈએ. 
કારેલા કાનમાં થતા દુખાવાને પણ દૂર કરે છે. તેના રસની 4-4 ટીપાં કાનમાં નાખતા રહો. તેનાથી કાનમાં  દુખાવામાં આરામ મળશે. 
 
દરરોજ એક ગિલાસ કારેલાના જ્યૂસ પીવાથી સ્વાદુપિંડનું કેન્સર કરનારી કોશિકાઓ નાશ પામે છે. 
 
ભૂખ ન લગતા કારેલાનો જ્યૂસ દરરોજ પીવાથી પાચન ક્રિયા યોગ્ય રહે છે જેનાથી ભૂખ વધે છે. 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Pradosh Vrat 2025 list- વર્ષ 2025માં પ્રદોષ ક્યારે આવશે, જાણો આખા વર્ષનું લિસ્ટ

Yearly rashifal Upay 2025- વર્ષ 2025માં તમામ 12 રાશિના લોકોએ કરવા જોઈએ આ ખાસ ઉપાય, આખું વર્ષ શુભ રહેશે.

Health horoscope 2025- વર્ષ 2025માં 12 રાશિઓનું સ્વાસ્થ્ય કેવું રહેશે

Family Life Prediction for 2025: વર્ષ 2025માં 12 રાશિઓની પારિવારિક સ્થિતિ જાણો

Education Prediction 2025- વર્ષ 2025માં વિદ્યાર્થીઓનું શિક્ષણ કેવું રહેશે, જાણો 12 રાશિઓની વાર્ષિક કુંડળી

વધુ જુઓ..

ધર્મ

પ્રયાગરાજમાં આવેલું વાસુકી નાગ મંદિર

ગુરુવારે ભૂલથી પણ આ ઈલેક્ટ્રોનિક વસ્તુઓ અને ધારદાર વસ્તુઓ ઘરે ન લાવો, પતિ-પત્નીએ બિલકુલ ન કરવું જોઈએ આ કામ!

Puja Ghar - ઘરના મંદિરમાં પૈસા રાખશો તો શું થશે?

Mahashivratri 2025 - મહાશિવરાત્રિ પર શિવલિંગની પૂજા કરવી કે શિવમૂર્તિની ?

નર્મદા કે હર કંકર મે શિવ શંકર, જાણો ભોલેનાથે નર્મદા નદીને આપેલ આ વરદાનનુ રહસ્ય

આગળનો લેખ
Show comments