Webdunia - Bharat's app for daily news and videos

Install App

આ ફાયદા જાણી તમે તમારા પતિ માટે જ નહી પણ પોતાના માટે પહેરશો મંગળસૂત્ર

Webdunia
રવિવાર, 16 જૂન 2019 (00:40 IST)
ભારતમાં પરિણીત મહિલાઓ મંગળસૂત્ર પહેરે છે. હિંદુ સભ્યતા મુજબ મંગળસૂત્ર પહેરવાનો સીધો સંબંધ પતિની લાંબી ઉમરથી છે. આવું માનવું છે કે મંગળસૂત્રથી પતિની ઉમ્ર લાંબી હોય છે. તેને પહેરવાથી પતિ પત્નીમાં પ્રેમ અને કમિટમેંટ બન્યું રહે છે. તેથી લગ્નના સમયે છોકરીઓને  મંગળસૂત્ર પહેરવાય છે.  

આજકાલ મંગળસૂત્રના ડિજાઈનમાં ઘણા ફેરફાર જોવાઈ રહ્યા છે. પણ આજે પણ સાચું મંગળસૂત્ર કાળા મોતી અને બે કપ ડિજાઈન વાળાને જ ગણાય છે. દક્ષિણ ભારતમાં આ જે પણ બે કપ ડિજાઈનવાળા મંગળસૂત્ર જ પહેરાય છે. પણ ત્યાં કાળા મોતીની જગ્યા હળદરમાં લપટાયેલું દોરા હોય છે. 

જાણો મંગળસૂત્ર પહેરવાના આરોગ્ય ફાયદા 
સોનાના બે કપ અને કાળા મોતીથી બનેલા મંગળસૂત્રના તેમના ગુણ છે. 
 
સોનાથી બનેલા કપ સત્વા ગુણથી સંકળાયેલા છે જે શિવ શક્તિને દર્શાવે છે અને દિલને સ્વસ્થ રાખે છે. 
કાળા મોતી માટે માનવું છે કે ખરાબ નજર અને નકારાત્મક શક્તિઓથી બચાવે છે. 
વિજ્ઞાન મુજબ મંગળસૂત્ર બ્લ્ડ સર્કુલેશન સારું બનાવે છે અને બૉડી પ્રેશરને કંટ્રોલમાં રાખે છે. 
તેથી મંગળસૂત્રને છાતી પાસે રાખવું કપડા ઉપર નહી. 
આયુર્વેદ મુજબ મંગળસૂત્ર દિલને સ્વસ્થ રાખે છે. 
 
મંગળસૂત્રમાં લાગેલી ત્રણ ગાંઠ પરિણીત જીવનના ત્રણ મુખ્ય વાત દર્શાવે છે. પહેલી ગાંઠ એક બીજા પ્રત્યે આજ્ઞાપાલનને દર્શાવે છે. 
બીજા ગાંઠ માતા-પિતા માટે પ્રેમ દર્શાવે છે. 
ત્રીજી ગાંઠ ભગવાનના પ્રત્યે સમ્માનને દર્શાવે છે. 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Pradosh Vrat 2025 list- વર્ષ 2025માં પ્રદોષ ક્યારે આવશે, જાણો આખા વર્ષનું લિસ્ટ

Yearly rashifal Upay 2025- વર્ષ 2025માં તમામ 12 રાશિના લોકોએ કરવા જોઈએ આ ખાસ ઉપાય, આખું વર્ષ શુભ રહેશે.

Health horoscope 2025- વર્ષ 2025માં 12 રાશિઓનું સ્વાસ્થ્ય કેવું રહેશે

Family Life Prediction for 2025: વર્ષ 2025માં 12 રાશિઓની પારિવારિક સ્થિતિ જાણો

Education Prediction 2025- વર્ષ 2025માં વિદ્યાર્થીઓનું શિક્ષણ કેવું રહેશે, જાણો 12 રાશિઓની વાર્ષિક કુંડળી

વધુ જુઓ..

ધર્મ

Sankashti Chaturthi: જીવનમાં સુખ, સમૃદ્ધિ અને સુખાકારી માટે સંકષ્ટી ચતુર્થીના દિવસે આ સ્તોત્રનો કરો પાઠ

Red Cloth On Sunday - રવિવારે લાલ કપડાં પહેરવાથી શું થાય છે

દેવી લક્ષ્મીના આ તહેવારો પર ન બનાવશો રોટલી, દેવી થશે ક્રોધિત અને ઘરમાં છવાઈ જશે ગરીબી

Bada Mangal 2025: જેઠ મહિનામાં આવનારા મંગળવારને કેમ કહેવામાં આવે છે બુઢવા મંગલ ? જાણો તેની સાથે જોડાયેલ પૌરાણિક કથા

Bada Mangal 2025: પહેલા મોટા મંગળ પર, આ વિધિ અને નિયમ સાથે બજરંગબલીની પૂજા કરો

આગળનો લેખ
Show comments