Webdunia - Bharat's app for daily news and videos

Install App

ઝાંઝર પહેરવાથી હોય છે આરોગ્યના અનોખા ફાયદા, વાંચો 6 કામની વાત

Webdunia
રવિવાર, 12 ઑગસ્ટ 2018 (07:24 IST)
પગમાં પહેરાતી ઝાંઝર, ઝાંઝરની રૂમઝુમ અને છમછમ આવાજ કોને સારી નહી લાગે. આ પારંપરિક આભૂષણ માત્ર નવપરિણીતા માટે જ નહી પણ હવે આ ફેશનનો નવો ટ્રેડ પણ બની રહી છે. તમને આ જાણીને હેરાની થશે કે તેને પહેરવાથી આરોગ્યની પણ ઘણી સમસ્યાઓનો નિવારણ ઓય છે. 
ઝાંઝર પગથી નિકળતી શારીરિક વિદ્યુત ઉર્જાને શરીરમાં સંરક્ષિત રાખે છે. 
 
ઝાંઝર મહિલાના પેટ અને નીચેના ભાગમાં વસા કે ફેટ વધવાની ગતિને રોકે છે. 
ALSO READ: મેહંદીના આરોગ્ય અને બ્યૂટીના 7 ફાયદા
વાસ્તુ મુજબ ઝાંઝરની છનક નેગેટિવ  ઉર્જાને દૂર કરે છે. 
 
ચાંદીની ઝાંઝર કે પાયલ પહેવાથી પગથી ઘર્ષણ કરીને પગના હાડકાઓ  મજબૂત બનાવે છે. 
ALSO READ: Akbar Birbal - અકબર બીરબલની વાર્તા - બુદ્ધિમાં કોણ ચઢિયાતુ ?
પગમાં પાયલ પહેરવાથી મહિલાની ઈચ્છા શક્તિ મજબૂત હોય છે. આ જ કારણે મહિલાઓ તેમના સ્વાસ્થયની ચિંતા કર્યા વગર પૂરા પરિવારના ભરણ પોષણમા લાગી રહે છે. 
 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Kargil Vijay Diwas -કારગિલ યુદ્ધ કેવી રીતે શરૂ થયું

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

ધર્મ

Sankashti Chaturthi Upay: સંકષ્ટી ચતુર્થીના દિવસે ભગવાન ગણેશના આ મંત્રોનો કરો જાપ, દરેક અવરોધ થશે દૂર અને ધનથી ભરાય જશે તમારી તિજોરી

પ્રસાદને બદલે ખાઈ લીધી અશુદ્ધ વસ્તુ ? તો જાણો આ પાપમાંથી મુક્તિ કેવી રીતે મળશે? આ રીતે કરો શુદ્ધીકરણ

Hanuman Chalisa Lyrics in Gujarati: હનુમાન ચાલીસાનો કરો પાઠ, બજરંગબલીના તમને મળશે વિશેષ આશીર્વાદ

600 બ્રાહ્મણોની ટીમ, 300 વર્ષથી બદલાઈ નથી લાડુ બનાવવાની રીત, 320 રૂપિયાના ચક્કરમાં તિરુપતિ બાલાજીમાં થયું અનર્થ

Navratri Wishes & Quotes 2024

આગળનો લેખ
Show comments