Webdunia - Bharat's app for daily news and videos

Install App

તરબૂચ ખાઈને કરો વજન ઓછું જાણો , એવા જ 8 ટીપ્સ

Webdunia
મંગળવાર, 8 મે 2018 (08:00 IST)
તરબૂચમાં એવા ઘણા તત્વ હોય છે જે અમારી બૉડીને હેલ્દી રાખવામાં ઘણા હેલ્પફુલ હોય છે. તરબૂચને રેગ્યુલર ખાવાથી અમે ઘણા હેલ્થ પ્રોબ્લેમથી બચી 
 
શકો છો. જાણો તરબૂચના આઠ ફાયદા વિશે.... 
તરબૂચમાં પાણી સાથે સાથે ફાઈબર ઘણી માત્રામાં હોય છે .ગર્મીમાં એને રેગ્યુલર ખાવાથી વજન ઓછું કરી શકાય છે. 
તરબૂચમાં ફોલિક એસિડ હોય છે . એને દરરોજ ખાવાથી વાળને મજબૂતી મળે છે અને હેયર ફૉલ ઓછું થાય છે. 
 
આંખો માટે લાભકારી 
તરબૂચમાં બીટા કેરોટીન હોય છે જે બોદીમાં જઈને વિટામિન A માં બદલી જાય છે એને ખાવાથી આંખની રોશની વધે છે. 
 
 

સ્કિન બનાવે હેલ્દી 
તરબૂચમાં લાઈકોપિન નામનો તત્વ હોય છે જે સ્કિનને હેલ્દી બનાવામં બ્લેક હેડસ હટાવામાં મદદગાર હોય છે. 
 
 
એમાં વિટામિન ઍ સી બી-6 અન એ મિનરલ્સ હોય છે જે બૉડીને ઈમ્યૂનિટી વધારે છે આથી આ ઘણા રોગોથી બચાવે છે. 
હાર્ટ હેલ્દી બનાવે છે
તરબૂચમાં સિટુલીન નામનો એમિનો એસિડ હોય છે જે બ્લ્ડને કોલેસ્ટ્રોલ લેવલ ઓછું કરે છે. એને રેગ્યુલર ખાવાથી હાર્ટ પ્રોબ્લેમ્સ ઓછી થાય છે. 
 
કેંસરથી રાહત 
તરબૂચમાં લાઈકોપિન  બીટા કેરોટીન અને લ્યૂટીન જેવા તત્વો મળે છે જે ફ્રી રેડિક્લસથી બોડી પર થતા નેગેટિવ ઈફેક્ટસથી બચાવે છે . આથી કેંસરનો ખતરો ઓછું થઈ જાય છે. 

કિડની રાખે હેલ્દી 
તરબૂચમાં પાણી અને મિનર્લ્સ શરીરના ખરાબ પદર્થને બહાર કાઢીને કિડનીને હેલ્દી રાખવામાં મદદ કરે છે. 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Pradosh Vrat 2025 list- વર્ષ 2025માં પ્રદોષ ક્યારે આવશે, જાણો આખા વર્ષનું લિસ્ટ

Yearly rashifal Upay 2025- વર્ષ 2025માં તમામ 12 રાશિના લોકોએ કરવા જોઈએ આ ખાસ ઉપાય, આખું વર્ષ શુભ રહેશે.

Health horoscope 2025- વર્ષ 2025માં 12 રાશિઓનું સ્વાસ્થ્ય કેવું રહેશે

Family Life Prediction for 2025: વર્ષ 2025માં 12 રાશિઓની પારિવારિક સ્થિતિ જાણો

Education Prediction 2025- વર્ષ 2025માં વિદ્યાર્થીઓનું શિક્ષણ કેવું રહેશે, જાણો 12 રાશિઓની વાર્ષિક કુંડળી

વધુ જુઓ..

ધર્મ

Friday Remedies - શુક્રવારે રાત્રે ચૂપચાપ કરો આ અચૂક ઉપાય, દેવી લક્ષ્મીના આશીર્વાદથી પૈસાની કમી નહીં રહે

Sankashti Chaturthi: જીવનમાં સુખ, સમૃદ્ધિ અને સુખાકારી માટે સંકષ્ટી ચતુર્થીના દિવસે આ સ્તોત્રનો કરો પાઠ

Red Cloth On Sunday - રવિવારે લાલ કપડાં પહેરવાથી શું થાય છે

દેવી લક્ષ્મીના આ તહેવારો પર ન બનાવશો રોટલી, દેવી થશે ક્રોધિત અને ઘરમાં છવાઈ જશે ગરીબી

Bada Mangal 2025: જેઠ મહિનામાં આવનારા મંગળવારને કેમ કહેવામાં આવે છે બુઢવા મંગલ ? જાણો તેની સાથે જોડાયેલ પૌરાણિક કથા

આગળનો લેખ
Show comments