Webdunia - Bharat's app for daily news and videos

Install App

બટાકાથી વધુ ગુણકારી છે તેના છાલટા... જાણો આ 5 ફાયદા

Webdunia
બુધવાર, 15 નવેમ્બર 2017 (06:17 IST)
બટાકાના ઉપયોગ ઘરમાં કરવામાં આવે છે. મોટાભાગે લોકો બટાકાને છોલીને તેના છાલટ ફેંકી દે છે. પણ કદાચ તમે નહી જાણતા હોય કે બટાકાથી વધુ ગુણકારી તેના છાલટા છે. બટાકાના છાલટામાં અનેક એવા તત્વ રહેલા હોય છે જે આરોગ્ય માટે ખૂબ જ લાભકારી હોય છે. બટાકાના છાલટા કાઢી લેવાથી તેમા ફાઈબર અને બીજા ન્યૂટ્રીએંટ્સની માત્રા 90 ટકા ઓછી થઈ જાય છે. આવો જાણીએ તેના ફાયદા. 
1. ઈમ્યૂનિટીને વધારો - બટાકાને છાલટામાં વધુ પ્રમાણમાં વિટામિન સી જોવા મળે છે જે શરીરની ઈમ્યૂનિટીને વધારે છે. આ ઉપરાંત તેમા રહેલ તત્વ ઈમ્યૂનિટી વધારવામાં મદદરૂપ હોય છે. 
 
2. વજન ઓછુ કરવામાં મદદરૂપ - આમ તો બટાકાનું સેવન કરવાથી વજન વધે છે પણ તેના છાલટા સહિત ખાવાથી વજન ઓછુ થાય છે. તેના છાલટામાં ઓછી માત્રામાં ફૈટ જોવા મળે છે.  જે વજનને ઓછુ કરે છે. 
 
3. કેંસરથી બચાવ - તેના છાલટામાં ફાઈટોકેમિક્સ્લ હોય છે જે કેંસરથી બચાવે છે. આ ઉપરાંત તેમા રહેલ એસિડ કેંસર થવાની શક્યતાને ઓછુ કરે છે. 
 
4. કોલેસ્ટ્રોલને કરે ઓછુ - શરીરમાં બેડ કોલેસ્ટ્રોલ વધવાથી દિલની બીમારીઓ થવાનુ સંકટ વધી જાય છે. બટાકાના છાલટામાં યોગ્ય માત્રામાં ફાઈબર જોવા મળે છે જે શરીરમાં કોલેસ્ટ્રોલની માત્રાને નિયંત્રિત રાખે છે. 
 
5. ત્વચા બળતા કરો ઉપયોગ - ત્વચા બળતા બટાકાના છાલટાને લગાવો. તેનાથી દુખાવામાં મોટાભાગે આરામ મળશે. 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Pradosh Vrat 2025 list- વર્ષ 2025માં પ્રદોષ ક્યારે આવશે, જાણો આખા વર્ષનું લિસ્ટ

Yearly rashifal Upay 2025- વર્ષ 2025માં તમામ 12 રાશિના લોકોએ કરવા જોઈએ આ ખાસ ઉપાય, આખું વર્ષ શુભ રહેશે.

Health horoscope 2025- વર્ષ 2025માં 12 રાશિઓનું સ્વાસ્થ્ય કેવું રહેશે

Family Life Prediction for 2025: વર્ષ 2025માં 12 રાશિઓની પારિવારિક સ્થિતિ જાણો

Education Prediction 2025- વર્ષ 2025માં વિદ્યાર્થીઓનું શિક્ષણ કેવું રહેશે, જાણો 12 રાશિઓની વાર્ષિક કુંડળી

વધુ જુઓ..

ધર્મ

Friday Remedies - શુક્રવારે રાત્રે ચૂપચાપ કરો આ અચૂક ઉપાય, દેવી લક્ષ્મીના આશીર્વાદથી પૈસાની કમી નહીં રહે

Sankashti Chaturthi: જીવનમાં સુખ, સમૃદ્ધિ અને સુખાકારી માટે સંકષ્ટી ચતુર્થીના દિવસે આ સ્તોત્રનો કરો પાઠ

Red Cloth On Sunday - રવિવારે લાલ કપડાં પહેરવાથી શું થાય છે

દેવી લક્ષ્મીના આ તહેવારો પર ન બનાવશો રોટલી, દેવી થશે ક્રોધિત અને ઘરમાં છવાઈ જશે ગરીબી

Bada Mangal 2025: જેઠ મહિનામાં આવનારા મંગળવારને કેમ કહેવામાં આવે છે બુઢવા મંગલ ? જાણો તેની સાથે જોડાયેલ પૌરાણિક કથા

આગળનો લેખ
Show comments