Webdunia - Bharat's app for daily news and videos

Install App

જાણો દાડમમાં છાલટાના આ 8 ફાયદા

Webdunia
* દાડમની છાલને પીસીને ચોખાના પાણીમાં ભેળવીને સેવન કરવાથી સ્ત્રીઓનો પ્રદર રોગ નષ્ટ થાય છે.

* દાડમના રસમાં ખાંડ ભેળવીન પીવાથી પિત્ત વિકાર નષ્ટ થાય છે.

* દાડમની તાજી છાલને ચુસવાથી ઉધરસમાં રાહત થાય છે.

* દાડમના રસને સરખી રીતે ગાળીને આંખમાં આંજવાથી આંખની બળતરા નષ્ટ થાય છે.

* દાડમની છાલને પાણીમાં ઉકાળીને કાઢો બનાવીને પીવાથી પેટની અંદરના કીડા નાશ પામે છે.
તેની છાલને સુકવીને ચુર્ણ બનાવીને પીવાથી પણ કૃમિ નષ્ટ થાય છે.

* દાડમના તાજા કોમળ 10 ગ્રામ પાનને 100 ગ્રામ પાણીની સાથે પીસીને સવાર-સાંજ સેવન કરવાથી હૃદયની તીવ્ર ધડકન ઓછી થાય છે.

* દાડમના 50 ગ્રામ રસમાં મીઠું અને સીંધાલુણ ભેળવીને સેવન કરવાથી અરૂચિ નષ્ટ થઈ પાચનક્રિયા ઝડપી બને છે અને ભુખ પણ વધારે લાગે છે.

* પેટમાં વધારે બળતરા થતી હોય તો દાડમનો રસ પીવાથી શાંત થઈ જાય છે.

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Kargil Vijay Diwas -કારગિલ યુદ્ધ કેવી રીતે શરૂ થયું

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

ધર્મ

Sankashti Chaturthi Upay: સંકષ્ટી ચતુર્થીના દિવસે ભગવાન ગણેશના આ મંત્રોનો કરો જાપ, દરેક અવરોધ થશે દૂર અને ધનથી ભરાય જશે તમારી તિજોરી

પ્રસાદને બદલે ખાઈ લીધી અશુદ્ધ વસ્તુ ? તો જાણો આ પાપમાંથી મુક્તિ કેવી રીતે મળશે? આ રીતે કરો શુદ્ધીકરણ

Hanuman Chalisa Lyrics in Gujarati: હનુમાન ચાલીસાનો કરો પાઠ, બજરંગબલીના તમને મળશે વિશેષ આશીર્વાદ

600 બ્રાહ્મણોની ટીમ, 300 વર્ષથી બદલાઈ નથી લાડુ બનાવવાની રીત, 320 રૂપિયાના ચક્કરમાં તિરુપતિ બાલાજીમાં થયું અનર્થ

Navratri Wishes & Quotes 2024

આગળનો લેખ
Show comments