Webdunia - Bharat's app for daily news and videos

Install App

જાણો ગરમીમાં શા માટે પીવું જોઈએ ખસનો શરબત, જાણો 6 ખાસ વાત

Webdunia
બુધવાર, 2 મે 2018 (08:43 IST)
ખસની તાસીર ઠંડી હોય છે અને ગર્મીમાં ખસનો શરબત પીવું શરીરને ઠંડક પહોંચાડે છે. આ પોતાને હાઈટ્રેટ રાખવાનો એક બેસ્ટ ઑપ્શન છે. ગર્મીમાં તેને પીવાથી ઘણા લાભ હોય છે જેમાંથી આ કેટલાક છે.
 
- ખસનો શરબત પીવાથી તરસ જલ્દી શાંત હોય છે. તેને લીંબૂનો શરબત મિક્સ કરી પણ પી શકાય છે. 
- તેના સેવનથી શરીર હીટ સ્ટ્રોલથી બચ્યું રહે છે. સાથે જ  શરીરના બળતરા પણ મટે છે. 
- ખસમાં વિટામિન B6, મેગનીજ વગેરે ભરપૂર માત્રામાં હોય છે જેનાથી બ્લડ પ્રેશર કંટ્રોલમાં રહે છે. 
- આંખમાં થતી લાલાશની મુશ્કેલીને પણ દૂર કરે છે. ખસના શરબતનો સેવન. 
- ખસના શરબત એંટીઓક્સીડેંટથી ભરપૂર હોય છે અને ઈમ્યુનિટી વધારવામાં ખૂબ લાભકારી છે. 
- ખસનો શરબતના નિયમિત રૂપથી પીવું ક્યારે પણ શરીરમાં પાણીની ઉણપ નહી થવા દેતો. 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Kargil Vijay Diwas -કારગિલ યુદ્ધ કેવી રીતે શરૂ થયું

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

ધર્મ

પાવાગઢ -મહાકાળીનું મંદિર

Sankashti Chaturthi Upay: સંકષ્ટી ચતુર્થીના દિવસે ભગવાન ગણેશના આ મંત્રોનો કરો જાપ, દરેક અવરોધ થશે દૂર અને ધનથી ભરાય જશે તમારી તિજોરી

પ્રસાદને બદલે ખાઈ લીધી અશુદ્ધ વસ્તુ ? તો જાણો આ પાપમાંથી મુક્તિ કેવી રીતે મળશે? આ રીતે કરો શુદ્ધીકરણ

Hanuman Chalisa Lyrics in Gujarati: હનુમાન ચાલીસાનો કરો પાઠ, બજરંગબલીના તમને મળશે વિશેષ આશીર્વાદ

600 બ્રાહ્મણોની ટીમ, 300 વર્ષથી બદલાઈ નથી લાડુ બનાવવાની રીત, 320 રૂપિયાના ચક્કરમાં તિરુપતિ બાલાજીમાં થયું અનર્થ

આગળનો લેખ
Show comments