Webdunia - Bharat's app for daily news and videos

Install App

Health- ગોળ અને ચણા સાથે ખાવાના 4 ફાયદા

Webdunia
શનિવાર, 17 ફેબ્રુઆરી 2018 (10:50 IST)
ગોળ આરોગ્ય માટે બહુ જ ફાયદાકારી હોય છે. તેમાં પર્યાપ્ત માત્રામાં આયરન હોય છે. તેના સેવનથી લોહી સાફ હોય છે અને આ શરીરમાં હીમોગ્લોબિન વધારે છે. તેમાં સોડિયમ, વિટામિન, પોટેશિયમ, મિનરલ્સ અને કાર્બોહાઈડ્રેડ ભરપૂર માત્રામાં હોય છે. ચણા તમારા શરીરથી ગંદગીને ફૂર કરે છે અને આ ડાયબિટીજ, એનીમિયા વગેરેની પરેશાનીઓ દૂર કરવામાં બહુ સહાયક છે. આ બન્નેને સાથે ખાવાથી વધારે લાભ મળે છે.ideo જોવા માટે  webdunia gujarati youtube પર કિલ્ક કરો અને Subscribe કરો . subscribe કરવા માટે લિંક પર જઈને subscribeનો લાલ બટન દબાવો 
 










Visit our Website :http://gujarati.webdunia.com/  
Like us on Facebook : https://www.facebook.com/  
Follow us on Twitter - https://twitter.com/  Follow us on instagram:https://www.instagram.com/webdunia.gujarati/

1. હાડકાઓ માટે ફાયદાકારી 
તેમાં કેલ્શિયમ ભરપૂર માત્રામાં હોય છે. તેનો દરરોજ સેવન કરવાથી હાડકાઓ મજબૂત હોય છે. ગઠિયાના રોગીઓ માટે આ બહુ જ ફાયદાકારી છે. 
2. મજબૂત દાંત 
તેમાં ફાસ્ફોરસની માત્રા ખૂબ વધારે હોય છે. તેનાથી દાંત મજબૂત હોય છે. અને આ દરેક ઉમ્રના લોકો માટે લાભકારી છે. 

3. તેજ મગજ 
આ બાળકો માટે ખૂબસારું આહાર છે. તેનો સેવન કરવાથી મગજ તેજ હોય છે કારણકે તેમાં વિટામિન સી ખૂબ માત્રામાં હોય છે. તેથી બાળકોને સ્નેક્સમાં ચણા ગોળ 
ખવડાવવાની ટેવ નાખો. 
4. સુંદરતા નિખારો 
તેમાં જીંક વધારે માત્રામાં હોય છે. નિયમિત રૂપથી તેનો સેવન કરવાથી ત્વચામાં ખૂબ નિખાર આવે છે. અને ત્વચાને ધૂપથી થતા નુકશાનથી પણ બચાવે છે. 
 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Kargil Vijay Diwas -કારગિલ યુદ્ધ કેવી રીતે શરૂ થયું

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

ધર્મ

Sankashti Chaturthi Upay: સંકષ્ટી ચતુર્થીના દિવસે ભગવાન ગણેશના આ મંત્રોનો કરો જાપ, દરેક અવરોધ થશે દૂર અને ધનથી ભરાય જશે તમારી તિજોરી

પ્રસાદને બદલે ખાઈ લીધી અશુદ્ધ વસ્તુ ? તો જાણો આ પાપમાંથી મુક્તિ કેવી રીતે મળશે? આ રીતે કરો શુદ્ધીકરણ

Hanuman Chalisa Lyrics in Gujarati: હનુમાન ચાલીસાનો કરો પાઠ, બજરંગબલીના તમને મળશે વિશેષ આશીર્વાદ

600 બ્રાહ્મણોની ટીમ, 300 વર્ષથી બદલાઈ નથી લાડુ બનાવવાની રીત, 320 રૂપિયાના ચક્કરમાં તિરુપતિ બાલાજીમાં થયું અનર્થ

Navratri Wishes & Quotes 2024

આગળનો લેખ
Show comments