Webdunia - Bharat's app for daily news and videos

Install App

વજન ઓછું કરવા માટે કરો ઘી નું સેવન જાણો 10 ફાયદા

Webdunia
શનિવાર, 4 મે 2019 (06:45 IST)
જો તમે વિચારો છો કે ઘીથી માત્ર જાડાપણ વધે છે તો તમારી આ માન્યતા ખોટી છે. તમે આ જાણીને નવાઈ થશે કે ઘી પણ વજન ઓછું કરવામાં મદદગાર છે. 
એકસપર્ટ માને છે કે ઘીમાં બોડી માટે જરૂરી માઈક્રો ન્યૂટ્રિએંટસ અને એંટી ઓક્સીડેંટસ હોય છે. જે મેટાબૉલિજ્મ વધારવામાં અને વજન ઓછું કરવામાં ફાયદકારી છે. 
 
*ઘીની માત્રા તમારી શારીરિક સ્થિતિ મુજબ ઓછી-વધારે થઈ શકે છે. 
* આ છે ઘીના ફાયદા 
* ઘીથી બ્લ્ડ શુગર લેવલ કંટ્રોલમાં રહે છે. 
* ઘીમાં વિટામિન A, D અનેE હોય છે જેનાથી ફેટ ઓછું હોય છે. 
* ઘીમાં રહેલ ઓમેગા3 ફેટી એસિડ વાર-વાર ભૂખ નહી લગવા દેતો અને તેનાથી તમે વધારે ભોજન ખાવાથી બચતા રહો છો. એટલે કે જાડાપણથી દૂરી.
* ઘીમાં ગુડ કોલેસ્ટ્રોલ હોય છે પણ હાઈ કોલેસ્ટ્રોલ વાળાને ઘી ખાવાની ના કરાય છે. 
* ઘીમાં રહેલ વિટામિન K થી ફેટ સેલ્સ ઓછા હોય છે. 
* ઘી ખાવાથી સ્કિનમાં ગ્લો પણ આવે છે. 
* માખણથી વધારે ઘી ખાવાની સલાહ અપાય છે. 
 
ભોજનમાં કેવી રીતે શામેળ કરીએ... 
ગર્મ રોટલી કે ભાતમાં એક નાની ચમચી ઘી નાખી ખાઈ શકો છો. 
દાળમાં પણ તડકો લગાવી શકો છો. 
 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Kargil Vijay Diwas -કારગિલ યુદ્ધ કેવી રીતે શરૂ થયું

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

ધર્મ

Sankashti Chaturthi Upay: સંકષ્ટી ચતુર્થીના દિવસે ભગવાન ગણેશના આ મંત્રોનો કરો જાપ, દરેક અવરોધ થશે દૂર અને ધનથી ભરાય જશે તમારી તિજોરી

પ્રસાદને બદલે ખાઈ લીધી અશુદ્ધ વસ્તુ ? તો જાણો આ પાપમાંથી મુક્તિ કેવી રીતે મળશે? આ રીતે કરો શુદ્ધીકરણ

Hanuman Chalisa Lyrics in Gujarati: હનુમાન ચાલીસાનો કરો પાઠ, બજરંગબલીના તમને મળશે વિશેષ આશીર્વાદ

600 બ્રાહ્મણોની ટીમ, 300 વર્ષથી બદલાઈ નથી લાડુ બનાવવાની રીત, 320 રૂપિયાના ચક્કરમાં તિરુપતિ બાલાજીમાં થયું અનર્થ

Navratri Wishes & Quotes 2024

આગળનો લેખ
Show comments