Webdunia - Bharat's app for daily news and videos

Install App

Carrots Benefits - આ કારણે શિયાળામાં ગાજર ખાવુ છે લાભકારી

Webdunia
સોમવાર, 15 નવેમ્બર 2021 (15:08 IST)
શિયાળાની સિઝન શરૂ થઈ ગઈ છે અને ગાજર પણ બજારમાં આવવા લાગ્યા છે. અત્યાર સુધી તમે ગાજરનો ઉપયોગ ગાજરનો હલવો અથવા સલાડના રૂપમાં કર્યો હશે. શું તમે જાણો છો કે ગાજરના સેવનથી શરીર માટે ઘણા ફાયદા થાય છે. જી હાં, શિયાળામાં ગાજરનું રોજ સેવન કરવાથી ઘણી બીમારીઓ દૂર થાય છે. સાથે જ તમારું મન પણ ચપળ રહે છે.
 
ગાજરના ફાયદાઃ 
 
- ગાજરના રસમાં શેકેલું જીરું અને કાળું મીઠું ભેળવીને પીવાથી શરીરની નબળાઈ દૂર થાય છે. 
- ગાજરમાં કેલ્શિયમ, પેક્ટીન, ફાઈબર, વિટામિન એ, બી અને સી હોય છે જે શરીરને કોલેસ્ટ્રોલથી દૂર રાખે છે. 
- ગાજરના સેવનથી હ્રદય રોગનો ખતરો ઓછો થાય છે. 
- શિયાળામાં ગાજરનું સેવન કરવાથી શરીરમાં ગરમી જળવાઈ રહે છે. તેનાથી શરદી થવાની શક્યતા ઘટી જાય છે. 
- ગાજરનો રસ કાળા મરીમાં ભેળવીને પીવાથી શરદી, ખાંસી અને કફ મટે છે.
- આ સિવાય રોજ ગાજર ખાવાથી પેટમાં ગેસ, ખેંચાણ, અલ્સર, અપચો જેવી સમસ્યાઓ થતી નથી. 
- દરરોજ ગાજર ખાવાથી રોગપ્રતિકારક શક્તિ યોગ્ય રહે છે. તમે જલ્દીથી બીમાર થશો નહીં. 
- જો તમને પેશાબ સંબંધિત કોઈ સમસ્યા હોય તો ગાજર ખાવાથી આ સમસ્યા દૂર થઈ જશે. 
- ગાજર શરીરમાં લોહીની ઉણપને દૂર કરવામાં મદદરૂપ છે. ગાજર ખાવાથી આંખોની રોશની પણ વધે છે.

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Kargil Vijay Diwas -કારગિલ યુદ્ધ કેવી રીતે શરૂ થયું

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

ધર્મ

Garba look in Saree: આ 5 રીતે સાડીથી ગરબા લુક કરો તૈયાર

શ્રાદ્ધ કેટલી પેઢી સુધી કરવામાં આવે છે? તર્પણમાં તલ શા માટે વપરાય છે? જાણો શ્રાદ્ધ સાથે જોડાયેલી મહત્વની વાતો

Pitru Paksha 2024: પિતૃ પક્ષમાં દરેક તિથિનુ હોય છે વિશેષ મહત્વ, પિતૃઓનુ શ્રાદ્ધ તિથિ જોઈને જ કરો, તો જ મળશે શુભ ફળ

Navratri Essay in Gujarati - નવરાત્રી નું મહત્વ અથવા નવરાત્રી નિબંધ

શ્રાદ્ધ કર્મ અને તર્પણનો અર્થ

આગળનો લેખ
Show comments