Biodata Maker

નારિયેળ પાણી પીવાના ફાયદા

Webdunia
બુધવાર, 10 જાન્યુઆરી 2024 (18:29 IST)
Coconut Water- નારિયેળ પાણીમાં પોટેશિયમ હોય છે જે કુદરતી ઇલેક્ટ્રોલાઇટ્સનો શ્રેષ્ઠ સ્ત્રોત છે જેના કારણે તે તમને ઉર્જાથી ભરપૂર રાખે છે.
 
તેમાં ફાઈબર અને મેગ્નેશિયમ પણ મળી આવે છે, જે તમારી પાચનક્રિયા સારી રાખે છે.
નાળિયેર પાણી એ એક એવું પીણું છે જેમાં કેલરી ઓછી હોય છે કારણ કે અન્ય તમામ પીણાંમાં ખાંડ અને કાર્બોહાઇડ્રેટ્સનું પ્રમાણ વધુ હોય છે.
 
નારિયેળ પાણી ચોક્કસપણે શરીરને હાઇડ્રેટ રાખે છે. આ ઉપરાંત તે એન્ટી-ઓક્સીડેન્ટથી ભરપૂર હોય છે.
નારિયેળ પાણીમાં હાજર વિટામિન સી રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવવામાં મદદ કરે છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

T20 World Cup 2026 Schedule Announcement Live: ભારત વિરુદ્ધ પાકિસ્તાનની મેચ પર સૌની નજર 2026 T20 World Cup schedule LIVE: T20 વર્લ્ડ કપ 2026 નુ આયોજન આવતા વર્ષે થશે. જેનુ શેડ્યુલ 25 નવેમ્બરના રોજ

બ્લિંકિટ કર્મચારીની હત્યા; પાડોશી સાથે ગેરકાયદેસર સંબંધ હતો; રાત્રે ઘરેથી નીકળ્યો... સવારે લાશ મળી

છ મહિના, એક લક્ઝરી હોટેલમાં રૂમ નંબર 322, અને એક નકલી IAS અધિકારી! સત્ય બહાર આવતા જ પોલીસ તરત જ રૂમમાં પહોંચી ગઈ.

Dharm Dhaja - રામ મંદિરનો ધર્મ ધ્વજ...અમદાવાદના મજૂરોએ આ રીતે કર્યો છે તૈયાર.. જાણો શુ છે વિશેશતા

પ્રેમીના પ્રેમમા ભાન ભૂલેલી મહિલા બની પતિના જીવની દુશ્મન, ગળુ દબાવીને કરી હત્યા અને પછી રચ્યુ હાર્ટ અટેકનુ નાટક

વધુ જુઓ..

ધર્મ

Hindu Wedding Rituals- પૂર્વજોને લગ્નમાં શા માટે આમંત્રણ આપવામાં આવે છે?

રાત્રે કપડાં કેમ ન ધોવા જોઈએ? ધાર્મિક અને જ્યોતિષીય કારણો જાણો.

Vivah Panchami 2025: વિવાહ પંચમી પર કરો આ 7 ઉપાયો, વૈવાહિક જીવન સુધરશે અને તમારી ઇચ્છાઓ થશે પૂર્ણ

અઠવાડિયામાં કયા દિવસે શુ ખરીદવુ શુભ, શુ ખરીદવાથી બચવુ ? જાણો દિવસ અને વાર મુજબ ખરીદીના જ્યોતિષ નિયમ

Vivah Panchami 2025: ક્યારે છે વિવાહ પંચમી, શુભ યોગ હોવા છતાં આ દિવસે કેમ નથી કરવામાં આવતા લગ્ન ? જાણો

આગળનો લેખ
Show comments