Webdunia - Bharat's app for daily news and videos

Install App

આ છે કાળી ચા પીવાના અઢળક 10 ફાયદા

Webdunia
શુક્રવાર, 5 જુલાઈ 2019 (12:01 IST)
કાળી ચામાં દૂધ અને ખાંડ ન હોવાના કારણે શરીરમાં ફેટ નહી જામશે. સાથે જ ચાના એંટીઓક્સીડેંટ શરીરની વધારે ચરબીને બર્ન કરી નાખે છે,  આમ તો તેનો સ્વાદ કડવું હોય છે પણ એ ફાયદાકારી છે. 
ચામાં રહેલ એંટીઓક્સીડેંટ જાડાપણુ ઓછું કરવા, ફેટ બર્ન કરવા અને કોલેસ્ટ્રોલ કંટ્રોલ કરવામાં મદદ મળે છે. ચામાં દૂધ નાખવાથી એંટીઓક્સીડેંટનો અસર ઓછું થઈ જાય છે. 
- બ્લેક ટી પીવાથી પેટ હળવું થઈ જાય છે. ચરબી ઓછી હોય છે અને શરીર ઉર્જાવાન બને છે. જેનાથી જાડાપણુ 
- કાળી ચા પીવાથી 70 ટકા વધારે કેલોરી બર્ન હોય છે. જેનાથી વેટ ઓછું કરવામાં મદદ મળે છે. 
- દિવસમાં 3 વાર બ્લેક ટી પીવાથી બ્લ્ડ પ્રેશર કંટ્રોલ હોય છે. 
- કાળી ચામાં રહેલ ફ્લોરાઈડ હાડકાઓ અને મોઢાના રોગોને દૂર કરવામાં લાભકારી છે. 
- કાળી ચા લોહીને ઘટ્ટ નહી થવા દેતી. જેનાથી નસમાં લોહીના થક્કો નહી જામતું. 

કાળી ચા પીવાથી થાય છે ઘણા ફાયદા જાણો કેવી રીતે બને છે

- બ્લેક ટીમાં લીંબૂનો રસ મિક્સ કરી પીવાથી માથાના દુખાવામાં આરામ મળે છે. 
- દરરોજ કાળી ચાના સેવનથી ડાયબિતીજ ટાઈપ-2ના ખતરો ઓછું કરી શકાય છે. 
- કેંસર સેલ્સની ગ્રોથને ઓછું કરવામાં કાળી ચા લાભકારી હોય છે. 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Kargil Vijay Diwas -કારગિલ યુદ્ધ કેવી રીતે શરૂ થયું

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

ધર્મ

Eid-e-Milad-un-nabi: ઈદ એ મિલાદનુ પર્વ કેમ ઉજવાય છે, જાણો તેનો ઈતિહાસ અને રિવાજ

Ganesjh Visarjan- કેવી રીતે કરશો ગણેશજીનુ વિસર્જન

Parivartini Ekadashi 2024 Upay : પરિવર્તિની એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુ ફેરવશે પડખુ, કરો આ ચમત્કારી ઉપાય, તમને દરેક કાર્યમાં મળશે સફળતા

પરિવર્તિની એકાદશી (પદ્મા એકાદશી) વ્રતકથા - આજે આ વસ્તુ દાન કરવાથી ઈશ્વર જલ્દી પ્રસન્ન થાય છે

પિતૃઓ સપનામાં આવે તો... જાણો શું છે દરેક સ્વપ્નનો મતલબ

આગળનો લેખ
Show comments