Festival Posters

Health Tips આળસ અને થાક દૂર કરવા માટે Beetroot

Webdunia
મંગળવાર, 23 ફેબ્રુઆરી 2021 (18:30 IST)
બીટમાં ફાસ્ફોરસ , ક્લોરીન , આયોડીન , આયરન અને વિટામિન હોય છે. એને ખાવાથી હીમોગ્લોબિનની માત્રા વધે છે. એમાં રહેલા એંટી ઓક્સીડેંટ  શરીરને રોગોથી બચાવે છે. 
 
1. થાક - બીટમ આં કાર્બોહાઈડ્રેડ હોય છે જે શરીરથી આળસ અને થાક દૂર કરી એલર્જી આપે છે. 
 
2. દિલ સંબંધી રોગ- એમાં નાઈટ્રેટ નામના તત્વ હોય છે જે લોહીના દાબ અને દિલથી સંકળાયેલી સમસ્યાઓને ઓછું કરે છે. 
 
3. ગ્લોઈંગ સ્કીન - બીટ ખાવાથી લોહી સાફ થઈને ત્વચામાં ચમક આવે છે. 
 
4. એનિમીયા- એમાં આયરન ઘણી માત્રામાં હોય છે . આ શરીરમાં લાલ રક્ત કોશિકાઓના નિર્માણ કરી એનિમીયાની સમસ્યા થવા નહી દે. 
 
5. પીરિયડની સમસ્યા- જે મહિલાઓને માહવારીથી સંબંધિત સમસ્યાઓ છે તે રોજ એક ગ્લાસ બીટના જ્યુસપી શકે છે. 
 
6. બ્લ્ડપ્રેશર્ રોજ એક ગ્લાસ બીટ, ગાજર, પાલક આમલા અને સેબથી બનેલા મિક્સ જ્યુઉસ પીવાથી બ્લ્ડ પ્રેશર કંટ્રોલ રહે  છે. 
 
7. ક્બ્જિયાત- બીટને નિયમિત રૂપથી ખાવાથી કબ્જ અને બવાસીર જેવા પેટ સંબંધી રોગમાં લાભ મળે છે. 
 
8. સલાદમાં લેવી-એન સલાદ કે શાક બનાવી ખાઈ શકો છો. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી 2026 - ભાજપાએ 111 ઉમેદવારોની બીજી યાદી કરી જાહેર, કર્યો થોડો ફેરફાર, જુઓ આખુ લિસ્ટ

યોગ ક્લાસની આડમાં નકલી નોટનું સામ્રાજ્ય: ક્રાઈમ બ્રાન્ચે તપાસ તેજ કરતા પ્રદીપ ગુરુજીનો ભાઈ રાજકોટથી થયો અંડર ગ્રાઉંડ

કેરલ વિધાનસભા ચૂંટણી માટે BJP એ રજુ કર્યુ ઉમેદવારોનુ બીજુ લિસ્ટ, જુઓ કોને ક્યાથી મળી ટિકિટ

પાકિસ્તાનમાં બળતણ સંકટ વધુ ઘેરું: LPGના માત્ર 9 દિવસ અને તેલનો 11 દિવસ બાકી

પત્ની હોટલના રૂમમાં પ્રેમી સાથે હતી, પતિ પાછળથી આવ્યો, રૂમ ખુલતાં જ તે ચોંકી ગયો; પછી શું થયું...

વધુ જુઓ..

ધર્મ

Eid Mubarak 2026: ઈદ પહેલા મોકલી આપો તમારા પ્રિયજનોને ઈદ મુબારકની સુંદર શાયરીઓ

Avti kal nu panchang - આવતીકાલનુ પંચાંગ- 20 માર્ચ

નવરાત્રીના પહેલા દિવસે મખાનાની ખીર બનાવો, દેવી શૈલપુત્રીને અર્પણ કરો, રેસીપી નોંધી લો

Chaitra Navratri Recipe- વ્રતમાં બનાવો સાબૂદાણાનો ચેવડો

Aaj nu panchang - આજનુ પંચાંગ- 19 માર્ચ

આગળનો લેખ
Show comments