Webdunia - Bharat's app for daily news and videos

Install App

Health Tips આળસ અને થાક દૂર કરવા માટે Beetroot

Webdunia
મંગળવાર, 23 ફેબ્રુઆરી 2021 (18:30 IST)
બીટમાં ફાસ્ફોરસ , ક્લોરીન , આયોડીન , આયરન અને વિટામિન હોય છે. એને ખાવાથી હીમોગ્લોબિનની માત્રા વધે છે. એમાં રહેલા એંટી ઓક્સીડેંટ  શરીરને રોગોથી બચાવે છે. 
 
1. થાક - બીટમ આં કાર્બોહાઈડ્રેડ હોય છે જે શરીરથી આળસ અને થાક દૂર કરી એલર્જી આપે છે. 
 
2. દિલ સંબંધી રોગ- એમાં નાઈટ્રેટ નામના તત્વ હોય છે જે લોહીના દાબ અને દિલથી સંકળાયેલી સમસ્યાઓને ઓછું કરે છે. 
 
3. ગ્લોઈંગ સ્કીન - બીટ ખાવાથી લોહી સાફ થઈને ત્વચામાં ચમક આવે છે. 
 
4. એનિમીયા- એમાં આયરન ઘણી માત્રામાં હોય છે . આ શરીરમાં લાલ રક્ત કોશિકાઓના નિર્માણ કરી એનિમીયાની સમસ્યા થવા નહી દે. 
 
5. પીરિયડની સમસ્યા- જે મહિલાઓને માહવારીથી સંબંધિત સમસ્યાઓ છે તે રોજ એક ગ્લાસ બીટના જ્યુસપી શકે છે. 
 
6. બ્લ્ડપ્રેશર્ રોજ એક ગ્લાસ બીટ, ગાજર, પાલક આમલા અને સેબથી બનેલા મિક્સ જ્યુઉસ પીવાથી બ્લ્ડ પ્રેશર કંટ્રોલ રહે  છે. 
 
7. ક્બ્જિયાત- બીટને નિયમિત રૂપથી ખાવાથી કબ્જ અને બવાસીર જેવા પેટ સંબંધી રોગમાં લાભ મળે છે. 
 
8. સલાદમાં લેવી-એન સલાદ કે શાક બનાવી ખાઈ શકો છો. 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Kargil Vijay Diwas -કારગિલ યુદ્ધ કેવી રીતે શરૂ થયું

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

ધર્મ

Sankashti Chaturthi Upay: સંકષ્ટી ચતુર્થીના દિવસે ભગવાન ગણેશના આ મંત્રોનો કરો જાપ, દરેક અવરોધ થશે દૂર અને ધનથી ભરાય જશે તમારી તિજોરી

પ્રસાદને બદલે ખાઈ લીધી અશુદ્ધ વસ્તુ ? તો જાણો આ પાપમાંથી મુક્તિ કેવી રીતે મળશે? આ રીતે કરો શુદ્ધીકરણ

Hanuman Chalisa Lyrics in Gujarati: હનુમાન ચાલીસાનો કરો પાઠ, બજરંગબલીના તમને મળશે વિશેષ આશીર્વાદ

600 બ્રાહ્મણોની ટીમ, 300 વર્ષથી બદલાઈ નથી લાડુ બનાવવાની રીત, 320 રૂપિયાના ચક્કરમાં તિરુપતિ બાલાજીમાં થયું અનર્થ

Navratri Wishes & Quotes 2024

આગળનો લેખ
Show comments