Webdunia - Bharat's app for daily news and videos

Install App

કમરના દુખાવાની પરેશાનીથી જલ્દી દૂર કરશો આ સરળ ઉપાય

Webdunia
ગુરુવાર, 9 ઑગસ્ટ 2018 (00:08 IST)
મહિલાઓને પુરૂષ કરતાં કમરનો દુખાવાની પરેશાની વધારે રહે છે. તેના કારણે શારીરિક નબળાઈના સિવાય સતત એક જ જગ્યા પર બેસ્યા રહેવું લાઈફસ્ટાઈલમાં ગડબડ, હાડકાઓની નબળાઈ વગેરે થઈ શકે છે. ઘણી વાર તો કમરનો દુખાવો હોવાના કારણે કામ કરવુ મુશ્કેલ થઈ જાય છે. દરેક વાર તેના માટે દવાઓનો સેવન કરવું પણ હાનિકારક થઈ શકે છે. પણ તેના માટે ઘરેલૂ ઉપાય અજમાવું લાભકારી છે. 
ALSO READ: 8 પારંપરિક ઉપાયો જે દરરોજ કામ આવશે
1. તુલસીની 3-4 પાનને પાણીમાં ઉકાળી તેમાં એક ચપટી મીઠું નાખી પીવું. 
2. આદું, લવિંગ અને કાળી મરીની હર્બલ ટી બનાવીને પીવું.
3. કમરના દુખાવામાં બરફની શેકાઈ કરવાથી આરામ મળે છે. 
4. દૂધમાં મધ મિક્સ કરી પીવાથી ફાયદો મળે છે. 
5. મસાજ થેરેપીથી પણ કમરનો દુખાવામાં બહુ રાહત મળે છે. 
 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Kargil Vijay Diwas -કારગિલ યુદ્ધ કેવી રીતે શરૂ થયું

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

ધર્મ

Vishwakarma Puja - ભગવાન વિશ્વકર્માની પૂજા કેવી રીતે કરવી? મંત્ર અને સામગ્રીની સૂચિ શીખો

Anant Chaturdashi 2024: આજે અનંત ચતુર્દશીની આ વિધિથી કરો પૂજા, ભગવાન વિષ્ણુની કૃપા તમારા ઘર અને પરિવાર પર બની રહેશે

Eid-e-Milad-un-nabi: ઈદ એ મિલાદનુ પર્વ કેમ ઉજવાય છે, જાણો તેનો ઈતિહાસ અને રિવાજ

Ganesjh Visarjan- કેવી રીતે કરશો ગણેશજીનુ વિસર્જન

Parivartini Ekadashi 2024 Upay : પરિવર્તિની એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુ ફેરવશે પડખુ, કરો આ ચમત્કારી ઉપાય, તમને દરેક કાર્યમાં મળશે સફળતા

આગળનો લેખ
Show comments